Saturday, November 15, 2025

Tag: Santarampur

સંતરામપુરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં થાંભલો ઉભો કરવા જતા દુર્ઘટના,...

સંતરામપુર, તા:૧૬ દેશભરમાં 73માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઇ રહી છે, તેની વચ્ચે મહિસાગરના સંતરામપુરથી એક દુ:ખદ સમાચાર આવ્યાં છે, સંતરામપુરના કેનપુર ગામે ધ્વજ વંદનના કાર્યક્રમમાં 2 વિદ્યાર્થીઓનાં મોત થઇ જતા ચકચાર મચી છે, ગામની હાઇસ્કૂલમાં જ્યારે વિદ્યાર્થીઓ ધ્વજ વંદન માટે તિરંગાની પાઇપ ઉભી કરી રહ્યાં હતા, ત્યારે પાઇપ ઉપરથી પસાર થતા વીજ વાયરના સંપર...