Tag: Saurashtra University
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના મતે આ રીતે બને છે એન્ટીબોડી
16 Jun, 2021
કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે સૌ કોઈ પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે. તો જે રિકવર થઈને-કોરોનાને મ્હાત આપીને આવ્યા છે તેઓ વિશેષ તકેદારી રાખી રહ્યા છે. માનસિક મજબુતી માટે તબીબો પણ દવાની સાથે હુંફ, સાંત્વના, આનંદ પ્રમોદ અને મનોરંજન પીરસી રહ્યા છે. કારણ કે, મનની હળવાશ જ નકારાત્મકતામાંથી મુક્તિ અપાવશે.
મન તંદુરસ્ત તો તન સ્વસ્થ....
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2 લૉ કોલેજના વિદ્યાર્થીઓની હાજરી વિવાદનું કેન...
રાજકોટ,તા:૧૬ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ આવતી જામનગરની બે લૉ કોલેજના વિદ્યાર્થીઓ મુદ્દે વિવાદના વંટોળ સર્જાયા છે. સપ્ટેમ્બર મહિનામાં તમામ નીતિનિયમોને અવગણીને પૂર્વ શિક્ષણમંત્રીની ભલામણના આધારે જામનગરમાં બે લૉ કોલેજને મંજૂરી તો અપાઈ ગઈ, પરંતુ તેમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની 80 ટકા હાજરી ન થતી હોવા છતાં તેમનાં પરીક્ષા ફોર્મ પણ ભરાઈ ગયાં છે.
વિદ્...