Tag: scandal
બનાસકાંઠાના વનીકરણ વિભાગના રોજમદારોને લઘુત્તમ વેતનમાં અન્યાય
બનાસકાંઠા જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગમાં કામ કરતાં રોજમદારોને લધુત્તમ વેતનમાં અન્યાય કરવામાં આવતો હોઇ ગુરૂવારે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. અને સાત દિવસમાં સમસ્યાનો નિવેડો લાવવા માટે જણાવાયું હતું.
બનાસકાંઠા જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં સામાજિક વનીકરણ વિભાગમાં ફરજ બજાવતાં રોજમદારોએ ગુરૂવારે જિલ્લા કલેકટર સંદિપ સાંગલેને રજૂઆત કરી હતી. જેમાં ...
2 લાખ ચોરસ મીટર જમીન પર ગેરકાયદે ઉદ્યોગો બની જતાં ખેડૂતોએ જમીન પરત માં...
અમદાવાદ શહેરની ટી.પી. પ૩માં બિલ્ડરો અને રાજકારણીઓએ સરકારી જમીન પર બાંધકામ કરી દઈને ફાયદો થાય તેમ રીઝર્વેશન મુકવામાં સફળ થયા છે. જેના પરીણામે જ સોસાયટીના કોમન પ્લોટ પણ રીઝર્વશેનમાં આવી ગયા છે. પ્રજાકીય કામ માટે કોઈ જ ઉપયોગ થઈ શકે તેમ નથીી. ઈસનપુર (સાઉથ) ની ટી.પી. સ્કીમ નં.પપ તથા નારોલ શાહવાડી ટીપી સ્કીમ ૫૬ પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. તેથી સરકારે આ બાબ...
જી.એસ.ટી. ઈન્ટેલિજન્સ સુરતે બોગસ બિલ કૌભાંડ ઝડપી પાડ્યું
ડાયરેક્ટરેટ જનરલ ઓફ જી.એસ.ટી. ઈન્ટેલીજન્સ (ડી.જી.જી.આઈ)નાં સુરત ઝોનલ યુનિટ દ્વારા જી.એસ.ટી.નાં સમયગાળામાં બોગસ બિલથી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ઉભી કરવાનું વધુ એક રેકેટ ઝડપી પાડ્યું છે. આ સંબંધમાં વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા જેનાં થકી પ્રાથમિક દ્રષ્ટિએ અંદાજે રૂપિયા 42 કરોડથી વધુનાં બિલ બનાવીને રૂપિયા 7.7 કરોડ જેટલી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ઉ...
વિજય રૂપાણી આનંદીબેનને ઉથલાવીને કઈ રીતે સી.એમ. બન્યા? જાણો
ભાજપનો અંદરનો અહેવાલ
ગુજરાતના પહેલાં શક્તિશાળી મહિલા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલને ખદેડીને તેમના સ્થાને કહ્યાગરા મુખ્ય પ્રધાન મૂકવા માટે અમિત શાહ આખરે સફળ થયા હતા. સત્તા પલટો કરાવવા માટે અનેક કાવાદાવા અમિત શાહે કર્યાં હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહયોગ આપ્યો હતો. આમ ભાજપના બન્ને નેતાઓએ સાથે મળીને આનંદીબેનને હાંકી કાઢ્યા હતા. અમિત શાહ ગુજરાતન...
ડિપ્લોમા-ડિગ્રી ઇજનેરીની સરકારી કોલેજોમાં બેઠકો ખાલી હોવા છતાં વિદ્યાર...
ડિપ્લોમા એન્જિનિયરિંગમા હાલમાં ખાલી પડેલી ૩૯ હજાર જેટલી બેઠકો માટે આગામી તા.૧૦મી અને ૧૧મીએ ઓફલાઇન રાઉન્ડ કરવામાં આવશે. આ ઓફલાઇન રાઉન્ડ માટે હાલમાં માત્ર ૧૬૦૦ જેટલા વિદ્યાર્થીઓે સંમતિ આપી છે. આ ઓફલાઇન રાઉન્ડ શરૂ થાય તે પહેલા પૂરક પરીક્ષાનુ પરિણામ જાહેર કરી દેવાયુ હતુ. જેમાં અંદાજે ૭ હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે. પ્રવેશ પ્રક્રિયામાં પૂરક પરીક્ષામાં પા...
મધુરડેરીના વિસ્તરણને નામે ખરીદાયેલા પ્લોટમાં વ્યાપક ગેરરીતિઓ પકડાઈ
ગાંધીનગરની મધુર ડેરીનું 24 કરોડનું જમીન ખરીદીનું કૌભાંડ
ટેસ્ટ ઓફ પાટનગર તરીકે જાણીતી મધુર ડેરી હવે ટેસ્ટ ઓફ સ્કેમ તરીકે કુખ્યાત બની ગઈ છે. તેને કુખ્યાત બનાવવામાં ભાજપ સાથે જોડાયેલા પૂર્વ ચેરમેન અને હાલના ડિરેક્ટ શંકર રાણા જવાબદાર છે. તેઓ રૂપાણી સરકારના અનેક પ્રધાનો સાથે સારી રીતે સંબંધો ધરાવે છે. તેમણે ડેરીને રૂ.40 કરોડનું જમીન કૌભાંડ કરતાં સમગ્ર ...
ચોટીલા તાલુકાની કરોડો રૂપિયાની સરકારી જમીન તત્કાલિન અધિક કલેકટર સહિત ત...
સુપ્રિમ કોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરી ચોટીલા તાલુકાની 380 એકર સરકારી જમીન મળતીયાઓને પધરાવી દેવાના કેસમાં જેલવાસ ભોગવતા આરોપી ચંદ્રકાંત પંડ્યા સામે એસીબીએ વધુ એક કેસ નોંધ્યો છે. સુરેન્દ્નનગરના તત્કાલિન અધિક કલેકટર સી.જી.પંડ્યાએ પરિવાર અને સંબંધીઓના નામે કરોડો રૂપિયાની મિલ્કત વસાવી હોવાનો તેમજ મોટી રકમ એન.આર.આઈ.ને આંગડીયા હવાલા દ્ધારા દેશ બહાર મો...
નાણાંકીય ઉચાપત, લાલચ અને ઠગાઈના જૂન, ૨૦૧૯ સુધીના ૭૪ કિસ્સાઓ
૩૭મી રાજ્ય સ્તરીય સંકલન સમિતિ (SLCC) ની બેઠકનું ગાંધીનગર ખાતે ૩૦ જુલાઈ, ૨૦૧૯ના રોજ આયોજન થઇ ગયું. અધિક મુખ્ય સચિવ (નાણાં વિભાગ) અરવિંદ અગરવાલની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની આ બેઠકમાં ''રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા'' (આરબીઆઇ)ના રિજનલ ડિરેક્ટર એસ.કે.પાણીગ્રહી, ગુજરાત રાજ્યના ડીજીપી (સીઆઇડી-ક્રાઇમ એન્ડ રેલ્વે) આશિષ ભાટિયા, નાણાવિભાગના સચિવ મ...
એક બાજુ રસ્તા પહોળા કરવા હજારો વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવે ને બીજી બ...
ઓઢવ ખાતે ‘‘જડેશ્વર વન’’નું લોકાર્પણ કરાશે
જડેશ્વર વન અમદાવાદ પૂર્વ વિસ્તાર નું નજરાણું બની રહેશે
૧૦ કરોડના ખર્ચે આઠ એકરમાં વન નિર્માણ પામશે
‘‘ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત’’ અંતર્ગત રાજ્યના વન વિભાગ દ્વારા ૭૦મા વન મહોત્સવની રાજ્યકક્ષાની ઊજવણી આગામી તા.૩જી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કરાશે.
...
સ્ટર્લિંગ બાયોટેક બેન્કના લોનના કૌભાંડ માટે અહેમદ પટેલ ફરી એક વખત આફતમ...
વિદેશી નાણાંની હેરાફેરી માટે કામ કરતાં નિદેશાલય એટલે કે એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ઈડી) દ્વારા સ્ટર્લિંગ બાયોટેક બેન્કના લોનના કૌભાંડના ગુનામાં કોંગ્રેસના જાણીતા નેતા અહેમદભાઈના જમાય ઈરફાન અહેમદ સિદ્દીકીની તપાસ શરૂ થઈ છે અને તેમનું નિવેદન લેવામાં આવ્યું છે. આ દાવામાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલનું નામ હોવાથી તેમની પૂછપરછ પણ થઈ શકે છે.
રૂ.5 હજાર કરોડ ...
ગાંધીના ગુજરાતમાં મીઠું પકવવું મોંઘુ, સરકારના ભાડાપટ્ટાના દર સૌથી ઉંચા...
ગાંધીજીએ ગુજરાતમાં ચપટી મીઠું ઉપાડીને સત્યાગ્રહ કર્યો હતો અને અંગ્રેજોના શાસનને ડોલાવ્યું હતું પરંતુ હાલના શાસકો મીઠા ઉત્પાદકોને ડોલાવી રહ્યાં છે. ગુજરાતમાં મીઠાના ઉત્પાદન સામે અનેક મુશ્કેલીઓ છે. ઝડપથી મંજૂરીઓ મળતી નથી તેથી ઉત્પાદનને માઠી અસર થવાની સંભાવના છે.
રાજ્યમાં ભાડાપટ્ટાનો દર એટલો બઘો ઉંચો છે કે સોલ્ટ ઉત્પાદકો કામગીરી કરી શકતા નથી. ગુજરાતમ...
માધવસિંહનું શાળા ભોજન સફળ કે નિષ્ફળ
એક એવી યોજના કે જે ગુજરાતમાં શરૂ થઈ અને સમગ્ર દેશમાં પહોંચી
રાજ્યમાં 35 લાખ બાળકોને રાજ્ય સરકાર દ્વારા મ.ભ.યો. થકી પોષ્ટીક નાસ્તો અને ભોજન આપવામાં આવી રહ્યું છે. રાજ્યની રૂપાણી સરકારને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગયા 5 વર્ષમાં મધ્યાહન ભોજન યોજના પેટે આપેલા રૂ.૧૪૭૮.૦૪ કરોડમાંથી રૂ. ૩૯૬ની રકમ વણવપરાયા વગરની પડી રહી છે. ગુજરાતના શિક્ષણ પ્રધાન...
રાજુલામાં આવેલા સર્વર રૂમમાંથી ચાલતા સસ્તા અનાજના કાળાબજારના મસમોટા કૌ...
મામલતદાર કચેરીના ઓપરેટર તુષાર ઓઝાએ બોગસ સોફ્ટવેરનો ભાંડો ફોડ્યો
અન્ય રાજ્યોના બોગસ આધારકાર્ડનો જથ્થો હાથ લાગ્યો, ફિંગરપ્રિન્ટ-બારકોડ સ્કેનર અને 17 લેપટોપ-કોમ્પ્યુટર કબ્જે લીધા
અમરેલી જિલ્લામાં ભૂતિયા રેશનકાર્ડના કૌભાંડ બાદ તંત્રએ હાથ ધરેલી તપાસમાં સસ્તા અનાજના કાળાબજારના એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજુલાની એક દુકાનમાંથી ચાલતા રેકેટની ત...
3000 કરોડ ખર્ચ છતાં હજું, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રૂ.૩૭ કરોડ ખર્ચ થશે
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ માટે રૂ.૩૭ કરોડ અને ગરૂડેશ્વર વીયર માટે રૂ.૨૪૭ કરોડની જોગવાઇ કરી છે. ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માઇનોર-સબમાઇનોર કેનાલનું નેટવર્ક ગોઠવવા રૂા. ૨૭૪૪.૨૬ કરોડ ફાળવાયા છે. પણ ગરીબોને ઘર મળે તે માટે બહું ઓછા નાણાં આપવામાં આવ્યા છે.
ખેડૂતોની જમીન સંપાદન કર્યા વિના ૧.૮૮ લાખ હેક્ટર પિયત વિસ્તાર વિકસીત કરવા માટે ભૂગર્...
ભાજપના મેયર બિજલ હવે મડદા પર ચાર્જ લે છે
મોત થાય તો કઈ ફી નહીં, હવે બધી
નવી હોસ્પિટલમાં ડેથ થાય તો એક રૂપિયો ફ્રી નથી. જુનીમાં તમામ ખર્ચ ફ્રી કરી દેવાતું હતું. નવી હોસ્પિટલમાં પેશન્ટ દાખલ થાય તો રૂ.5થી 6 હજારનું ખર્ચ રોજનું થાય છે.
રાજકારણ
પહેલા મેડિકલ કોલેજને ટ્રસ્ટમાં લઇ ગયા. હોસ્પિટલ વગર કોલેજ ચલાવવી શક્ય ન હોઈ, હોસ્પિટલ બનાવાઇ. હવે નવી હોસ્પિટલને દર્દી મળે એ માટે જૂની હોસ્પિટલના બે...