Friday, August 1, 2025

Tag: Seat

સરકારી આયુર્વેદ-હોમિયોપથી કોલેજોની ૨૯ ખાલી બેઠકો માટે આજથી કાર્યવાહી

અમદાવાદ,તા:૦૯ રાજ્યમાં આયુર્વેદ અને હોમિયોપથીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકારી કોલેજોમાં ૨૯ જેટલી બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો માટે હવે નવેસરથી એક દિવસનો રાઉન્ડ કરવાનું નક્કી કરાયું છે. જે વિદ્યાર્થીઓ આ બેઠકો પર પ્રવેશ ઈચ્છતા હોય તેઓએ આવતીકાલે તા.૧૦ ઓક્ટોબરે સાંજે ૪ વાગ્યા સુધી ચોઈસ ફીલિંગની પ્રક્રિયા કરવાની રહેશે. સ્વનિર્ભર આયુર્વેદ અને...