Sunday, June 1, 2025

Tag: Security

હૈદ્રાબાદમાં 3 લાખ CCTV કેમેરા સાથે ભારતમાં પ્રથમ, વિશ્વમાં 16માં ક્રમ...

બ્રિટન સ્થિત કમ્પેરીટેક દ્વારા હાથ ધરાયેલ સર્વેમાં સુરક્ષા મામલે CCTV કેમેરા ગોઠવવાની વ્યવસ્થામાં હૈદ્રાબાદ ભારતમાં નંબર વન સ્થાન પર અને વિશ્વ લેવલે 16 માં સ્થાન પર ઉભરી આવ્યુ છે. તેલંગણાના પોલીસ મહાનિર્દેશક મહમદ રેડીએ કરેલ ટવીટ અનુસાર કમ્પેરીટેક દ્વારા હાથ ધરાયેલ આ સર્વેમાં હૈદ્રાબાદની અંદર 3 લાખ કેમેરા લાગેલા જોવા મળ્યા છે. હૈદ્રાબાદ એક એવુ શહ...
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

જાણવા જેવું: રેશનકાર્ડ, જાહેર વિતરણ વ્યવસ્થા અને રાષ્ટ્રીય અન્ન સલામતી...

લેખક - ડો. ચિંતન વૈષણવ રેશનકાર્ડ ને કેટલાક ગામોમાં કૂપન તો કેટલાક ગામોમાં પરમિટ નામથી ઓળખવામાં આવે છે. લગભગ ભાગ્યે જ કોઈ વ્યક્તિ કે પરિવાર એવો હશે કે જેમની પાસે પોતાનું રેશનકાર્ડ નહીં હોય. ઘણા એવા પરિવારો પણ હશે કે જેમની પાસે રેશનકાર્ડ હોવા છ્ત્તા કોઈ અરજી સાથે જોડાણ તરીકે જોડવા પૂરતો જ ઉપયોગ કરતાં હશે. ક્યારેય રેશનકાર્ડ નો ઉપયોગ કરીને અનાજ-કેરો...

પહેલાં મેં માંગી નહોતી તેમ છતાં આપી, અને હવે હટાવી દીધી છે તો હું માંગ...

ગાંધીનગર, તા. 04 વડાપ્રધાનના મોટાભાઈ પ્રહલાદ મોદીએ રાજ્યના ગૃહ સચિવ, પોલીસ મહાનિર્દેશક, પોલીસ કમિશનર અને આઈબીના પોલીસ મહાનિર્દેશકને પત્ર લખીને પરત ખેંચી લેવાયેલી તેમની પોલીસ સુરક્ષા ફરી આપવા માગણી કરી છે. તેમને અપાયેલી સિક્યોરીટી પરત ખેંચી લેવાતા અનેક તર્કવિતર્કો શરૂ થયા છે. શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા વડાપ્રધાનના મોટાભાઈ પ્રહલાદ મોદીને જ...

સોમનાથ મંદિરની સુરક્ષા હવે મરિન ટાસ્ક ફોર્સને સોંપાઈ

ગુજરાત 1600 કિ.મી.નો વિશાળ દરિયાકાંઠો ધરાવે છે, જેના દ્વારા આતંકીઓ સરળતાથી અતિસંવેદનશીલ ગતિવિધિઓને અંજામ આપી શકે છે. મુંબઈ પર હુમલો કરનારા આતંકીઓએ પણ ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કર્યો હતો. આ આશંકાને જોઈને અતિસંવેદનશીલ ગણાતા સોમનાથ મહાદેવની સુરક્ષા પણ હવે મરિન ટાસ્ક ફોર્સને સોંપવામાં આવી છે. સંભવિત આતંકી ઘટનાને ટાળવા માટે મરિન ટાસ્ક ફોર્સના તાલીમ...

યાત્રાધામ શામળાજીમાં ૭૩ માં સ્વાતંત્ર પર્વમાં આતંકી હુમલાની દહેશતથી સુ...

કાશ્મીરમાં 370 અને 35-A  નાબૂદ કર્યા બાદ આંતકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. દુશ્મન દેશ પાકિસ્તાનની હરકતોના પગલે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરની સુરક્ષા સાબદી કરાઈ છે. શ્રાવણ માસને લઈ શામળાજી મંદિર ખાતે ભાવિકોનો ઘસારો જોવા મળે છે. રાજસ્થાન રાજ્યમાંથી પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકીંગ હાથધરવામા...

અંબાજીમાં 15 ઓગસ્ટને અનુલક્ષીને સુરક્ષા વધુ સઘન બનાવાઈ

કાશ્મીરમાં ૩૭૦ નાબૂદ કર્યા બાદ આંતકવાદી હુમલાની દહેશત અને એલર્ટના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. આગામી ૧૫મી ઓગસ્ટે ઉજાનાર સ્વતંત્રતા પર્વને લઈ યાત્રાધામ અંબાજી મંદિરમાં સુરક્ષા સઘન કરી દેવાઈ છે. અંબાજી મંદિર સખત સુરક્ષા ધરાવતું મંદિર છે. અહીં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લેવા ઉમટી પડે છે. મ...

બમણી સુરક્ષા હોવા છતાં અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાગલ ઘૂસી ગયો

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ અમદાવાદ સહિત દેશભરના તમામ એરપોર્ટ પર એલર્ટ જારી કરી દેવાયું છે. તાજેતરમાં જ અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા બમણી કરી દેવાઈ છે, આમ છતાં એક પાગલ શખ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ઘૂસી આવ્યો છે. પાગલ શખ્સની ઘૂસણખોરીના પગલે સીઆઈએસએફના ઉચ્ચ અધિકારીએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ત...

અમદાવાદમાં મોલ-મલ્ટિપ્લેક્સમાં C.C.T.V. કેમેરા મૂકી સુરક્ષા વ્યવસ્થા ...

અમદાવાદ શહેર પોલીસ કમિશ્‍નરશ્રીના વિસ્‍તારમાં આવેલા મોલમાં C.C.T.V. કેમેરા કાર્યરત કરવા ઇનચાર્જ પોલીસ કમિશ્‍નરશ્રીએ આદેશ કર્યો છે. મોલમાં માલિકીની ફેરબદલ થાય ત્‍યારે પોલીસ કમિશનર કચેરીની સ્‍પેશિયલ બ્રાન્‍ચમાં જાણ કરવા, મોલ આવતાં તમામ માલસામાનનું ચેકીંગ કરવા, મોલમાં રાઉન્‍ડ ધ ક્લોક સલામતીની વ્‍યવસ્‍થા ગોઠવવા તથા મોલમાં વિસ્‍ફોટક પદાર્થો ન આવે તેની ચ...