Monday, September 8, 2025

Tag: Shahpur

સોમવારે પણ આ વિસ્તારોમાં ધંધો નહીં કરી શકે

રાજ્યમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારો જ્યાં દુકાનો-વ્યવસાયો રવિવારથી શરૂ થઇ શકશે નહિ અમદાવાદ, 27 એપ્રિલ 2020 દુકાનો-વ્યવસાયો શરૂ કરવા માટે મુખ્યમંત્રીએ જે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે તેમાં શહેરો-જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારોમાં દુકાનો-વ્યવસાયો શરૂ થઇ શકશે નહિ. આવા કન્ટેનમેન્ટ વિસ્તારોની વિગતવાર યાદી આ મ...

કમિશ્નર વિજય નહેરાને સમસ્યા સમજાવવા કોર્પોરેટર મયુર દવેએ અંગ્રેજીમાં પ...

અમદાવાદ,તા.૧૦ અમપાના કમિશનર વિજય નહેરા મિડીયાપ્રેમી ઓછા અને ટવીટર પ્રેમી વધુ છે.એમને જરૂર પડે કયાંક ચીફ સેક્રેટરી સુધી પોતે કરેલી કામગીરીના વખાણ માધ્યમોની મદદથી લેવાનુ ન ચુકતા કમિશનર વિજય નહેરાને ગુજરાતી ફાવતુ ન હોવાથી ખાડીયાના સિનિયર કોર્પોરેટર મયુર દવેએ ખાસ અંગ્રેજીમાં પત્ર લખીને કમિશનરને આપવાની ફરજ પડી છે. સિનિયર કોર્પોરેટરને વીસ મિનીટ સુધ...

શાહપૂરમાં ગણેશજી ટ્રાફિકના વિઘ્નહર્તા બનશે

પ્રશાંત દયાળ અમદાવાદ, તા.28  ધર્મનો ઉત્સવ ઉજવાય તેની સામે આપણને કોઈને વાંધો હોતો નથી, પણ ધર્મનો ઉન્માદ કયારેય સમાજને કોઈ ફાયદો કરતો નથી. આપણે ત્યાં ધાર્મિક અને લગ્ન પ્રસંગે નિકળતા વરઘોડાઓ શહેરના ટ્રાફિકને છીન્ન-ભીન્ન કરી નાખે છે. પણ તમે આ મામલે વાંધો લો તો હિન્દુ વિરોધી અથવા ધર્મ વિરોધી હોવાનો થપ્પો મારી દેવામાં આવે છે. તા 2 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્...

ધમકીની વિરોધમાં કિન્નરોના ધરણાં

હત્યા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા ગુનેગાર સંજય વ્યાસથી કિન્નરો ભયભીત બની ગયા છે. અન્ય કિન્ન્રર ગ્રુપના ઈશારે અખાડો છોડી દેવાની ધમકી આપનારા અને પેરોલ પર જેલની બહાર આવેલા ગુનેગારની ધરપકડમાં વિલંબ થતા કિન્નર મંડળને  ધરણાં પર બેસવું પડ્યું છે. એક નહીં બબ્બે કેસમાં વોન્ટેડ સંજય વ્યાસની શાહપુર પોલીસ ધરપકડ કરવામાં નિષ્ફળ ગઈ છે.