Tag: Shamlaji Vishnu Temple
શામળાજીમાં ભાદરવી પૂનમે પદયાત્રીઓ ઉમટી પડશે : ઠાકોરજીના દર્શનનો સમય બદ...
મોડાસા : સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમે દર વર્ષની જેમ આ વર્ષે પણ દૂર દૂરથી ભક્તો પગપાળા, ખાનગી વાહનોમાં, એસટી બસોમાં ભગવાન કાળીયા ઠાકોરના દર્શને ઉમટી પડશે. જિલ્લાઓમાંથી ચૌદશની રાતથી જ ભક્તો પગપાળા પૂનમની વહેલી સવારે શામળાજી આવી પહોંચતા હોઈ તેને અનુલક્ષીને ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ...
ગુજરાતી
English