Tuesday, June 24, 2025

Tag: Shantidas Jhaveri

શાંતિદાસ ઝવેરીએ અમદાવાદમાં બ્રિટિશરોને જેલમાં પૂર્યા

Shantidas Jhaveri put the British in Ahmedabad jail शांतिदास झवेरी ने अंग्रेजों को अहमदाबाद की जेल में डाल दिया ડૉ. જય નારાયણ વ્યાસ આભાર બીબીસી ગુજરાતી 22 જુલાઈ 2020 હિંદુ ધર્મમાંથી બૌદ્ધ અને જૈન ધર્મ છૂટો પડ્યો હતો. જૈન ધર્મની સ્થાપના શ્રી ઋષભદેવે કરી હતી. ઋષભદેવથી માંડી પાર્શ્વનાથ, મહાવીર જેવા બધા જ તીર્થંકરો મૂળ ક્ષત્રિય વંશમાંથી આવ્યા હતા...