Saturday, September 27, 2025

Tag: Ship Repair

અંદામાન અને નિકોબાર ટાપુ પર જહાજ સમારકામ પ્રોજેક્ટ પૂરો ન થયો અને ખર્ચ...

શિપિંગ મંત્રાલયે આંદામાન અને નિકોબાર ટાપુ પર જહારના સમારકામની સવલતો વધારવા માટે રૂ.96 કરોડની યોજનામાં ભારે વિલંબ થતાં હવ તે રૂ.123.95 કરોડની થઈ ગઈ છે. જેનો સુધારેલા ખર્ચ અંદાજને મંજૂરી આપી દીધી છે. શિપિંગ પ્રવૃત્તિઓ આંદામાન અને નિકોબાર આઇલેન્ડની જીવનરેખા છે. મોટાભાગનું કામકાજ શિપિંગ આધારીત છે. કોઈપણ અવરોધ વિના શિપિંગ પ્રવૃત્તિઓને જીવંત રાખવા માટ...