Monday, September 8, 2025

Tag: Shri Rashtriya Rajput Karni Army

કરણી સેના દ્વારા સોમવારે ગુજરાત બંધનું એલાનઃકાયદામાં સુધારાની માગણી

રાજકોટ,તા.૮ : એટ્રોસીટીના દુરૂપયોગના વિરોધમાં સૂર ઉઠી રહ્યો છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આગામી ૧૧મીના સોમવારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. આ અંતર્ગત આવતીકાલે વેપારીઓ, સર્વજ્ઞાતિના પ્રમુખો, પ્રબુદ્ધ નાગરીકો સાથે મીટીંગ રાખવામાં આવેલ હોવાનું રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના આગેવાનોએ જણાવ્યુ હતું. સોમવારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગ...