Tuesday, November 18, 2025

Tag: Siddhivinayak

સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં 15 કરોડનું સોનાનું દાન

મુંબઇમાં  સિદ્ધિવિનાયક મંદિરમાં એક શ્રધ્ધાળુએ ૩૫ કિલો સોનુ દિલ્હીના રહેવાસીએ દાન આપ્યું છે. જેની બજાર કીંમત લગભગ ૧૫ કરોડ રૂપિયા છે. દાન ગત અઠવાડીયે મળ્યુ હતું. સોનુ ચાદી કે કીમતી રત્ન દાન કરે છે. મંદિરના ટ્રસ્ટ અનુસાર ૩૫ કિલો સોનું એક શ્રધ્ધાળુએ દાન આપ્યું છે. દાન કરનાર શ્રધ્ધાળુની ઓળખ બતાવવાનો ઇન્કાર કરી દીધો હતો. દાનમાં મળનાર સોનાનો ઉપયોગ મંદિરન...