Tuesday, July 29, 2025

Tag: Sikh community

સરકાર એક રૂપિયો વળતર ચૂકવશે તો પણ મંજૂર હોવા સાથે શીખ સમુદાયની ન્યાય મ...

અમદાવાદ, તા. 27 તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની 1984માં હત્યા કરાઈ હતી. ત્યારબાદ દેશભરમાં ફાટી નીકળેલા રમખાણોમાં અમદાવાદ શહેરમાં પણ અનેક શીખ કુટુંબોને ભારે નુકશાન ઉઠાવવું પડ્યું હતું. આ પૈકીના કેટલાંક પીડિતોએ ગુજરાતની વડી અદાલત સમક્ષ અપીલ કરી છે. આ અપીલમાં તેમને વળતર ચૂકવવાની માગણી કરવામાં આવી છે. આ મામલે અગાઉ સિંગલ જજે તેમની અરજી રદ્દ કરતાં ...