Friday, August 8, 2025

Tag: Solar Park

પ્રજા પરેશાન હોઈ સત્તા પ્રેમિ શંકરચૌધરીનું પત્તું કપાયું

ગાંધીનગર, તા.30 રાધનપુરમાં 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હારેલા શંકર ચૌધરીને ભાજપે પેટા ચૂંટણીની ટિકિટ આપી નથી તેના અનેક કારણો છે. જેમાં ડેરીના પ્રશ્નો અને પક્ષની નેતાગીરી સામે ઊભી કરેલી શંકા કારણભૂત માનવામાં આવે છે. લોકોનો રોષ આજે પણ શંકર ચૌધરી સામે એટલો જ છે. તેથી તેમને ટિકિટ આપવામાં આવી નથી. શું કારણો છે? એશિયાની સૌથી મોટી બનાસ ડેરી બ...

સોલાર પાર્ક માટે માત્ર બે કંપનીઓએ જ બોલીમાં ભાગ લેતાં રાજ્ય સરકારનાં પ...

ગાંધીનગર, તા. 18 કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓના કારણે સોલાર વીજળી ઉત્પન કરવા માગતી કંપનીઓ રાજ્ય સરકારની બોલીમાં ઓછો રસ દાખવી રહી છે. રાજ્ય ઉર્જા વિકાસ નિગમે જાહેર કરેલી બોલીમાં માત્ર બે કંપનીઓ જેમાં એક સરકારી કંપનીએ રસ દાખવ્યો હતો, પરંતુ તે પણ ઓછા મેગાવોટનો પ્રોજેક્ટ શરૂ કરી શકશે. ઉર્જા વિકાસ નિગમે રાજ્યમાં ધોલેરામાં 950 અને રાધાનેસડામાં 1...