Tag: Somnath Temple
સરદાર પટેલને સોમનાથ મંદિર બનાવવા પ્રતિજ્ઞા લીધી હતી
Sardar Patel resolved to build Somnath temple सरदार पटेल ने सोमनाथ मंदिर बनाने का संकल्प लिया
લોખંડી મનોબળ વાળા યુગપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે એ વખતે સરદાર પટેલના સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર અને પુનરોદ્ધારના સંકલ્પના સંસ્મરણો તાજા થઈ રહ્યા છે. પ્રાચીન સોમનાથ શિવાલયની દુર્દશા જોતાની સાથે જ એમનું હૃદય હચમચી ઉઠયું હતુ. એમણે સમુદ્રના જળન...
સોમનાથ મંદિરની જેમ ગુજરાતમાં હિંદુ સંસ્કૃત્તિના 1700 ઐતિહાસિક સ્થળોનું...
The collapse of 1700 historical sites of Hindu culture in Gujarat like the Somnath Temple
PHOTO - NAVLAKHA MANDIR, GHUMLI, JAMJODHPUR
ગાંધીનગર, 5 માર્ચ 2021
ગુજરાત રાજય રક્ષિત 366 સ્મારક અને કેન્દ્રના સ્મારક મળીને કૂલ 500 જેટલાં ઔતિહાસિક સ્થળોની હાલત અત્યંત ખરાબ થઈ રહી છે. તેનું ધ્યાન રાખવા માટે સ્ટાફ નથી. આખા ગુજરાતમાં 500 સ્થળોનું ધ્યાન ...
સોમનાથની 100 પદયાત્રા પૂરી કરી
અમરેલીના રાજુલામાં રહેતા અને વેપારી દીપક ઠેકેદાર છેલ્લા 17 વર્ષથી શ્રાવણના સોમવારે પદયાત્રા યોજી સોમનાથ પહોંચે છે, તેઓએ 100મી યાત્રા શ્રાવણના બીજા સોમવારે પૂર્ણ કરી હતી. 17 વર્ષ પહેલા પુત્રના કારણે યાત્રા એ પગપાળા જવાનું થયું હતું. મહાદેવને પ્રિય રૂદ્રાક્ષની માળા 108 મણકાની હોય છે, ત્યારે હજુ 8 યાત્રા પૂર્ણ કરી 108 સુધી કરશે.