Tag: Srikanth Jichkar
20 ડીગ્રી ધરાવતાં ભારતના સૌથી લાયક નાગરિક ડો.શ્રીકાંત IAS, IPSની નોકરી...
આ યુવાનનું નામ ડો.શ્રીકાંત જિક્કર હતું. તેમને ભારતનો સૌથી શિક્ષિત માણસ કહેવામાં આવે છે. એમબીબીએસ ડો.ક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત તેણે કરી. ત્યારબાદ નાગપુરથી એમ.ડી. તે સમયે તે દેશનો સૌથી વધુ વાંચી શકે એવો વ્યક્તિ કહેવાતા હતા. તેની પાસે 20 થી વધુ ડિગ્રી હતી. પહેલા તે આઈપીએસ બન્યા. ત્યારબાદ આઈ.એ.એસ. ની પસંદગી કરવામાં આવી. બંને વખત તેણે આ સત્તાવાળી ન...