Friday, March 27, 2026

Tag: State Panchayat Department

શિક્ષકો બાદ હવે ગુજરાતમાં 10,000 તલાટીઓ માટે પણ ઓનલાઈન હાજરી રહેશે

ગાંધીનગર,તા.18 ગુજરાતમાં શિક્ષકોની ઓનલાઇન હાજરી પછી સરકારે તલાટીઓની હાજરી પુરવાનું નક્કી કર્યું છે. તલાટીઓ ગામડામાં હાજર રહેતા નથી તેવી વ્યાપક ફરિયાદો સામે સરકારે ઓનલાઇન હાજરી રાખવા માટેની એક પદ્ધતિ વિકસાવી છે. શરૂઆતમાં રાજ્યના ત્રણ જિલ્લામાં પાયલટ પ્રોજેકટ તરીકે તેનો અમલ કરાશે, ત્યારબાદ આખા રાજ્યમાં તેનો અમલ કરાશે. તલાટીની અછત અને ગેરહાજરીથી ...