Friday, August 8, 2025

Tag: Sudarshan

Watch Corona virus solution – કોરોના વાયરસ ન થાય તેનો ઉપાય શોધી ...

અમદાવાદ, 18 માર્ચ 2020 દુનિયામાં કંઈ નવું નથી. જે નથી તે ક્યારેય દેખાવાનું નથી. વાયરલ 5 કે 500 વર્ષે ફરી ફરી આવી શકે છે. વાતાવરણ કલુષિત કરે ત્યારે આ વાયરસ આવે છે. કોરોનામાં આયુર્વેદની થિયરી પ્રમાણે વાત, કફ બે દોષ ભેગા છે. તેથી વાત અને કફ દોષની સારવાર કરો એટલે કોરોના નહીં રહે. વાતમાં નબળાઈ અને શરદી કે કફ ફેફસામાં રોગ છે, ફેફસા ખરાબ કરે છે. ગુજરાત...