Wednesday, June 4, 2025

Tag: Sudavad

માનવભક્ષી દિપડો પાંજરે પૂરાતાં સુડાવડ અને આસપાસના ગામના લોકોને રાહત

બગસરા,તા.31   અમરેલીના બગસરાના સુડાવડ ગામે માનવભક્ષી દીપડાઓના સતત આંટાફેરાને કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ પ્રસરેલો હતો. વારંવારની દિપડાની રંજાડને કારણે ખેડૂતો પોતાના ખેતરે પણ જતા ડરતાં હતાં. દિપડાના  વસવાટને કારણે અહીં ગભરાટ અને ભયનો માહોલ હતો.  આ દીપડાઓએ અત્યાર સુધીમાં પાંચેક લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. આથી વન વિભાગે પાંજરા મુકી દીપડાઓ...