Saturday, April 19, 2025

Tag: suicide

છેલ્લે સુશાંતસિંહનો કેસ CBIને સોંપાયો

કેન્દ્ર સરકારના વકીલ એસ.જી. તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, સીબીઆઈ પાસે આ કેસની તપાસ કરાવવાની બિહાર સરકારની ભલામણ સ્વીકારવામાં આવી છે. જયારે રિયા ચક્રવર્તીએ પણ પોતાની સામે સુશાંતના પિતા દ્વારા દાખલ થયેલો કેસ પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અરજી કરી છે. જેની સુપ્રીમમાં સુનાવણી થઈ રહી છે. આ અરજી પર ન્યાયાધીશ ઋષિકેશ રાયની બેંચ સુનાવણી કર...

સાબરમતી આપઘાતની નદી બની આ મહિનામાં 11 આપઘાત, 3 પ્રયાસો

લોકડાઉનને હળવો કરીને અનલોક-1.0 ની જાહેરાત કરવામાં આવ્યા બાદ શહેરમાં મોટાભાગની ગતિવિધિઓ સામાન્ય બની રહી છે. જા કે અનલોક-1.0ની શરૂઆત થતાં જ અમદાવાદમાં આપઘાતના બનાવોમાં ભારે ઉછાળો આવ્યો છે…. ક્યાંક નાગરીકો ઘરમાં તો ક્યાંક નદીમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. બુધવારે એક યુવાને ઓવરબ્રિજ ઉપરથી કૂદીને આપઘાત કરવાનો બનાવ પણ બન...

સુશાંત સિંહ રાજપૂતની 5 ડાયરી મળી આવી, કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીન...

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં આપદ્યાત કરી લેતા તેનો પરિવાર શોકમાં છે. એકટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળેફાંસો ખાવાથી ગૂંગળામણ થતાં તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસ જયારે સુશાંતના ઘરમાં તપાસ કરી રહી હતી ત્યારે તેમને ત્યાંથી 5 ડાયરી મળી આવી છે. હવે આ ડાયરીમાં તેની લાઈફ સાથે જોડાયેલા દરેક એન્ગલની તપાસ કરવામાં આ...

અમદાવાદમાં 15 વર્ષની બાળકી અને એક વિદેશી સહીત 5 આત્મહત્યાના બનાવો

અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે રોજ તમામની નજર કોરોનાના કેસો ઉપર મંડાયેલી હોય છે આ પરિસ્થિતિમાં  શહેરના વેજલપુર વિસ્તારમાં એક 15 વર્ષની કિશોરીએ આત્મહત્યા કરતા સનસનાટી મચી ગઈ છે શહેરમાં કુલ આત્મહત્યાના ચાર બનાવો બન્યા છે. આ અંગેની વિગત એવી છે કે શહેરના વેજલપુર વિસ્તારમાં જલતરંગ બસ સ્ટેન્ડ પાસે આવેલી નૈમેષ સોસાયટીમાં રહેતા તેજસભાઈ પટેલની પુ...

સમગ્ર દેશમાં ગુજરાત 556 વિદ્યાર્થીઓની આત્મહત્યા સાથે છઠ્ઠા ક્રમાંકે

ગાંધીનગર, તા. 17 એક હિન્દી ફિલ્મનું ગીત હતું કે પાપા કહેતે હૈ બડા નામ કરેગા... આ ગીતના મુખડા પ્રમાણે જે રીતે બાળકો પર ભણતરનો બોજ નાંખવામાં આવે છે તેના કારણે નાસીપાસ થયેલા બાળકો આપઘાત કરવા સુધીના પગલાં ઉઠાવતાં અચકાતા નથી. અને આ માટે વાલીઓ તો જવાબદાર છે જ પણ આપણાં દેશ અને રાજ્યનું ભણતર પણ એટલું જ જવાબદાર છે. સ્પર્ધાત્મક યુગમાં અવ્વલ રહેવા માટે બાળક ...

કંસારી આરોગ્ય વિભાગના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો કચેરીમાં જ ગળે ફાંસો ખ...

ડીસા, તા.૧૭ ડીસા તાલુકાના કંસારી ગામ ખાતે આવેલ પી.એચ.સી. સબ સેન્ટરમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરે બુધવારે ફરજ દરમિયાન કચેરીનાં રૂમમાં પંખા પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જોકે આ કર્મચારી માનસિક તકલીફની દવા ચાલુ હતી. જેના કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. અમદાવાદના વતની તથા ડીસા ખાતે રહેતા દિપકકુમા...

રાજકોટમાં બીમારીથી કંટાળીને માતા-પુત્રનો ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત

રાજકોટ,તા:૧૬ નવા ખોરાળાના વિજયનગર ખાતે રહેતા પરિવારનાં માતા અને પુત્રએ પોતાની બીમારીની સ્થિતિથી તંગ આવીને ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. મોરબી રોડ પર નવા ઓવરબ્રિજ નીચે 40 વર્ષીય બ્લડપ્રેશરથી કંટાળેલી માતાએ માનસિક અસ્વસ્થ પુત્ર સાથે ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી. ટ્રેન નીચે પડતું મૂકતાં ઘટનાસ્થળે જ માતા-પુત્રનાં મોત નીપજ્...

રાજકોટમાં બીમારીથી કંટાળીને માતા-પુત્રનો ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત

રાજકોટ,તા:૧૬ નવા ખોરાળાના વિજયનગર ખાતે રહેતા પરિવારનાં માતા અને પુત્રએ પોતાની બીમારીની સ્થિતિથી તંગ આવીને ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. મોરબી રોડ પર નવા ઓવરબ્રિજ નીચે 40 વર્ષીય બ્લડપ્રેશરથી કંટાળેલી માતાએ માનસિક અસ્વસ્થ પુત્ર સાથે ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી. ટ્રેન નીચે પડતું મૂકતાં ઘટનાસ્થળે જ માતા-પુત્રનાં મોત નીપજ્...

મજૂરી કામ કરતા યુવાને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધીઃઆપઘાત પાછળ માથા...

રાજકોટ તા. ૧૪: રાજકોટના ભગવતીપરામાં રહેતાં અને મજૂરી કરતો રવિ વાઘેલાએ નવમા નોરતે તા. ૯/૧૦ના રોજ ઝેરી દવા પી  જતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેણે દમ તોડી દેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. રવિના  આપઘાત પાછળ એક યુવતિ કારણભુત હોવાનો આક્ષેપ રવિના પિતા ભરતભાઇ વાઘેલાએ કર્યો હતો.  યુવતિ સામે પગલા લેવા માંગણી કરી ...

દંપતીના આપઘાત કેસમાં ચિઠ્ઠી મળતાં નવો વળાંક, પૈસા માગવાના ઉલ્લેખથી ખળભ...

મહેસાણા, તા.૧૩ વિજાપુર પોલીસ સ્ટેશન નજીક રહેતા વૃદ્ધ દંપતી ધનજીભાઇ પટેલ (75) અને હંસાબેન ધનજીભાઇ પટેલ (70)ના ઝેરી દવા પી આપઘાતના કેસમાં નવો વળાંક આવ્યો છે. ઘરમાંથી મળી આવેલી ચિઠ્ઠીમાં દિનેશ લવાર ત્રણ લાખની વારંવાર ધમકી આપતો હોવાનો ઉલ્લેખ છે. આ ચિઠ્ઠીમાં મૃતકનો પુત્ર જે પરિણીતાને ભગાડી ગયો છે તેના પતિ મહેશનું પણ નામ હોઇ ચિઠ્ઠીને એફએસએલમાં મોકલાઇ ...

મહોલ્લાની પરિણીતાને પુત્ર ભગાડી જતાં વૃદ્ધ માતા-પિતાનો ઝેરી દવા પી આપઘ...

મહેસાણા, તા.12  વિજાપુર પોલીસ સ્ટેશનથી માત્ર અડધો કિ.મી. દૂર રહેતા વૃદ્ધ દંપતીએ શુક્રવારે સાંજે ઝેરી દવા પીને આપઘાત કર્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. પોલીસનું કહેવું છેકે, વૃદ્ધ દંપતિનો પુત્ર મહોલ્લામાં રહેતી પરણિત મહિલાને ભગાડી ગયો હોઇ લાગી આવતાં વૃદ્ધ દંપતીએ આપઘાત કર્યો હતો. જોકે, બનાવ સ્થળે કોઇ ચિઠ્ઠી મળી આવી નથી. આ અંગે વિજાપુર પોલીસે અકસ્માતે મ...

વ્યાપારીએ પત્ની સાથે હમીરસર તળાવમાં ઝંપલાવી ને આત્મહત્યા કરી

ભુજ, તા. ૩૦: ભુજના હમીરસર તળાવમાં આજે સવારે બે વ્યકિતઓની લાશ જોવા મળતા લોકોએ પોલીસને જાણ કરી હતી. આ દ્યટનાને પગલે ભુજ એ ડિવિઝન પોલીસ હમીરસર તળાવે પહોંચી  ગઈ હતી. દરમ્યાન તરવૈયાઓની મદદ લઈને પોલીસે બન્ને લાશોને બહાર કાઢી હતી. આ લાશ ભુજના વ્યાપારી પતિ પત્ની ની હોવાનું ખુલ્યું છે. પોલીસના જણાવ્યા  પ્રમાણે આ લાશ ૫૦ વર્ષીય શ્યામભાઈ પરમાનન્દ ખત્રી અને તેમ...

ગાંધીના ગુજરાતમાં વર્ષે 100 કિસાનો આત્મહત્યા કરવા મજબુર

ગાંધીનગર, તા.૦૭ ભારતના દેશોની સરકારો માટે કિસાન આત્મહત્યા કરે એ વિકરાળ પ્રશ્ન બની ચૂક્યો છે. અને તેમાંથી આપણું ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. આ સમયે મહાત્મા ગાંધીના શબ્દો યાદ આવે તે સ્વાભાવિક છે. ગાંધીજીની 150મી જન્મજ્યંતિ આખો દેશ ઉજવી રહ્યો છે ત્યારે દેશના વિવિધ રાજ્યોમાં કિસાનોની આત્મહત્યાના આંકડા ચોંકવનારા છે. ચોંકાવનારી બાબત એવી સામે આવી છે ક...

ગાંધીનગર મહાનગરપાલિકાના વિપક્ષ નેતાના પુત્રએ કરી આત્મહત્યા

ગાંધીનગર, તા. 21 ગાંધીનગર મહાનગરપાલિકામાં વિપક્ષનાં નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાનાં 23 વર્ષનાં પુત્ર જયરાજે કોઈ અગમ્ય કારણસર આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. જયરાજ છેલ્લાં 2 દિવસથી ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને પિતરાઈ ભાઈને અંતિમ ફોન કરીને કહ્યું કે, તું મને મળવા આવજે, કારણ કે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. આ ફોન બાદ જાસપુરની કેનાલમાંથી જયરાજનો મ...

એલ.જી.હોસ્પિટલના બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી વૃદ્ધની આત્મહત્યા

મણીનગર એલ.જી.હોસ્પિટલના આઠમા માળેથી છલાંગ લગાવીને એક વૃદ્ધે મોતને વ્હાલું કરી લીધું છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ તોમર (ઉ.60) અગાઉ એલ.જી.હોસ્પિટલ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. વિષ્ણુભાઈની હોસ્પિટલ ખાતે બદલી થઈ જતા તેમણે સિક્યુરિટી કંપનીમાંથી નોકરી છોડી દીધી હતી. આજે સવારે અગિયારેક વાગ્યાના સુમારે વિષ્ણુભાઈ તોમરે કોઈ અગમ્ય ક...