Tag: surat
ટોયલેટમાં પગ સ્લીપ થતાં દુર્ઘટના સર્જાઈ… યુવકને ગુપ્તભાગે તૂટેલુ...
સુરત,તા:24
રાજસ્થાનથી ફ્લિપ કાર્ટ કંપનીનો માલ લઈને પલસાણાના ગોડાઉન ખાતે ટ્રક આવી હતી. સવારે સાડા આઠ વાગ્યા આસપાસ ટ્રકના ક્લિનર સાજીદ ફ્ઝલુખાન(ઉ.વ.આ.૨૫)ના રહે.રૂપબાદ ગામ જિલ્લો અલવર રાજસ્થાનના વતની કુદરતી હાજતે ગયો હતો. નિત્યક્રમ બાદ પેન્ટ પહેરતી વખતે પગ સ્લીપ થયો અને સાજીદ કમોડ પર પટકાયો હતો. કમોડ તૂટી જવા સાથે તેના પૃષ્ઠભાગે ઘુસી જતાં લોહી લુહાણ ...
50 હજાર કરોડની જમીન સુરતમાં કેમ છૂટી કરી દેવાઈ ?
સુરત,12
સુરત શહેરી વિકાસ સત્તા મંડળ(SUDA) અને સુરત મહાનગરપાલિકા વિસ્તાર સહિતની ૧૦૮૫ ચોરસ કિ.મી. વિસ્તારની વિકાસ યોજના ડેવલપમેન્ટ પ્લાન(DP)માં વિવિધ એજન્સીઓ માટે જાહેર હેતુ માટે સૂચવાયેલી અનામત જમીનો પર બાંધકામ કરી શકાશે. એક હેક્ટર એટલે 10 હજાર ચોરસ મીટર થાય છે. આમ કુલ 1,08,50,000 એક કરોડ ચોરસ મીટર જમીન ખૂલ્લી થઈ છે. જેનો બજાર ભાવ એક મીટરના રૂ.50 હ...
પંદર સો કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં જીએસટી વિભાગે ગાળીયો કસ્યો
અમદાવાદ,તા.03 અમદાવાદમાં ગત જુલાઇ મહિનામાં સ્ટેજીએસટીના 282 કંપનીઓના 6 હજાર કરોડી વધુના કૌભાંડના પર્દાફાશ કર્યા બાદ હવે બોગસ બિલિંગનું હબ બની ગયેલા સુરતમાં કૌભાંડીઓ સામે હવે GST વિભાગે ગાળીયો કસ્યો છે. લગભગ દોઢ હજાર કરતાં પણ વધુ કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડમાં સુરત GST વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જે અંતર્ગત 80થી વધુ શંકાસ્પદ પે...
મોરબીમાંથી અપહ્રત બાળક સાથે અપહરણકાર દંપતિની ધરપકડ કરતી પોલીસ
મોરબી તા. ૦૭: સુરત પંથકના અપહ્રત બાળકને મોરબી પોલીસે મુકત કરાવી પોલીસે અપહરણ કરનારા દંપતિને ઝડપી લઇને સુરત પોલીસના હવાલે કર્યા હતા. કડોદરા જીઆઈડીસી વિસ્તારમાંથી ૧૧ વર્ષના બાળકનું અપહરણ કરીને અપહરણ કરનાર શખ્શોએ બાળકને મોરબીમાં રાખી ખંડણી માંગતા હોવાની પોલીસને બાતમી મળી હતી.મોરબી એ ડીવીઝન પોલીસ અને એલસીબી ટીમે અપહરણ કરનાર દંપતિને ઝડપી લેવા જુદી - જ...
કર્મચારીઓને કાર અને ફ્લેટની ભેટ આપનાર સવજી ભાઈ પણ મંદી સામે લાચાર, મહા...
અમદાવાદ,તા 29
જે ઉદ્યોગપતિ દર વર્ષે પોતના કર્મચારીઓને લાખો ની ભેટ આપતો હોય અને આ ભેટની દેશભરમાં ચર્ચા જાગતી હોય તે આ વર્ષે એક કહે કે હવે આવી ભેટ સોગાદ હવે ઇતિહાસ બની ગઈ છે તો આપણા માનવામાં આવે. સ્વાભાવિક છે કે ન જ આંવે કારણકે વાત જ એવી છે. તેમાંય સુરતના હીરા ઉદ્યોગકાર સવજી ધોળકિયા આવી વાત કરે તો ઉદ્યોગોની ચિંતા જરૂર થાય .
હા.. સાચી વાત છે...
શહેર ફરી એક વાર પ્રદુષણના કાળપંજામાં ધકેલી દેવામાં આવ્યુ!
અમદાવાદ, તા.26
વર્ષ 2007થી ગુજરાતના મહાનગરોમાં ડિઝલ ઓટો રિક્ષાઓની મનાઈ હોવા છતાં અમદાવાદ આરટીઓ દ્વારા ડિઝલ ઓટો રિક્ષાઓને ગેરકાયદે મંજૂરી આપીને વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની વિગતો જાહેર થઈ છે. અમદાવાદમાં હજારો ડિઝલ રિક્ષાઓને મંજૂરી આપી દઈને શહેરને ફરી એક વખત પ્રદુષણના કાળ પંજામાં ધકેલી દેવામાં આવ્યું છે.
ગયા મહિને 2019મ...
7.98 કરોડના વર્ચ્યુઅલ કરન્સી કૌભાંડથી 7.98 કરોડની છેતરપિંડીમાં એકની ધર...
અમદાવાદ,તા:૨૪ વર્ચ્યુઅલ કરન્સીનું હબ બની ગયેલા સુરતમાં વધુ એક વર્ચ્યુઅલ કરન્સીનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં એક્ષીઓ કોઈનના નામે 7.98 કરોડની છેતરપિંડી આચરીને કૌભાંડ કરાયું હોવાની ફરિયાદ સામે આવી હતી. આ મસમોટા કૌભાંડ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં આ મામલે સીઆઇડી ક્રાઈમ દ્વારા સુરતના એક શખ્સની ધરપકડ પણ ક...
તક્ષશિલા અગ્નિકાંડ ભૂલાયો: ફરી શરૂ થયા બિલ્ડીંગના ભોયરામાં ટ્યુશન કલાસ...
અમદાવાદ,તા.23
સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના મોત થયા પછી તંત્ર દ્વારા ફાયર સેફટીને લઇને કડક કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ, ગાંધીનગર, સુરત, સાબરકાંઠા, રાજકોટ અને બનાસકાંઠામાં ટ્યુશન ક્લાસને બંધ કરવાના આદેશો આપ્યા હતા અને ફાયર સેફટીની સુવિધા કર્યા પછી જ ટ્યુશન ક્લાસ શરૂ કરવા દેવામાં આવતા હતા. જેમ જેમ સમય પસાર થાય છે, તેમ તેમ લોક...
એક સદી બાદ પણ દાસના ખમણનો એ જ સદાબહાર સ્વાદ…
અમદાવાદ,તા.19
દાસ ખમણની શરૂઆત 1922માં પીતાંબરદાસ કાનજીભાઈ ઠક્કરે કરી હતી.પીતાંબરદાસ કાનજીભાઈ ઠક્કર અમરેલી પાસેના વડીયા ગામના. મૂળ વતનથી સુરત કમાવા માટે ગયા અને સુરતમાં ખમણની દુકાનમાં નોકરી કરી અને ત્યાં ખમણ બનાવવાની રીત શીખ્યા પણ જેમની પાસેથી શીખ્યા તે ગુરુની સામે જ વેપાર કરવો તે પીતાંબરદાસના સ્વભાવમાં નહોતું આથી તેઓ અમદાવાદ રહેવા આવી ગયા.ખમણ બન...
નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં કેવડિયા આવેલા પીએસઆઈએ ગોળી મારી કરી આત્મહત...
અમદાવાદ,તા.17
નર્મદાના નીરના વધામણા કરવા કેવડિયા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીવીઆઈપી બંદોબસ્તમાં આવેલા નવસારીના પોલીસ સબ ઈન્સપેક્ટર એન સી ફીણવિયા (ઉં.વ 29) એ પોતાના કપાળમાં પોતાના સાથી સબ ઈન્સપેક્ટરની સર્વિસ પિસ્ટલ વડે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણકારી મળતાં સીનિયર પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આત્મહત્યાની આ...
વૈશ્વિક મંદી વચ્ચે સુરતના રત્નકલાકારનું નૂર ઊડી ગયું, દિવાળીની ચમક નહી...
અમદાવાદ,તા.08
અમેરિકા અને ચીન વચ્ચે છેડાયેલું ટ્રેડ વોર છેક સૂરત પહોંચ્યું છે અને સૂરતની મુરત બગાડાવની ચેષ્ટા કરી છે. કાપડ અને હિરા ઉદ્યોગને કારણે સતત ચળકતુ સૂરત હાલ ઝંખવાઇ ગયું છે. સતત ઘટતી જતી પોલીસ કરેલા હિરાની માંગને કારણે હિરા ઉદ્યોગનો ઝગમગાટ ઝાંખો પડી ગયો છે. જેની સીધી અસર રત્નકલાકારો ઉપર પડી છે.
મંથર ગતિએ ચાલતા હિરાના કારખાના
સતત ધ...
મુંબઈની જેમ સુરતમાં પણ રંગેચંગે ગણેશોત્સવ
મુંબઈના ‘લાલ બાગ ચા રાજા’ તો જગપ્રસિદ્ધ છે જ, અને આ ગણપતિ મંડપ દ્વારા લેવામાં આવતો વીમો પણ ચર્ચાનો વિષય બની રહે છે. જો કે મુંબઈ બાદ જ્યાં સૌથી વધુ ગણેશોત્સવ ઊજવાય છે તેવું સુરત પણ ચર્ચામાં આવી ગયું છે મહિધરપુરાની દાળિયાશેરીના ગણપતિના કારણે.
મુંબઈના વિવિધ ગણપતિ પંડાલના મોટામોટા વીમા લેવામાં આવતા હોય છે, પરંતુ હવે સુરતના બે ગણેશ મંડળ પણ મોટા વીમા...
નિશા ગોંડલિયાને તાજના સાક્ષી બનવું છે, પણ તેણે પહેલાં આરોપી બનવું પડે
અમદાવાદ, તા. 27
સુરતના બહુ ચર્ચીત બીટકોઈન કેસમાં આરોપી શૈલેષ ભટ્ટની સગી સાળી નિશા ગોંડલીયાએ સીઆઈડી સામે આ કેસમાં પોતાને તાજનો સાક્ષી બનાવવાની માગણી કરી છે, પરંતુ નિશાને આવી સલાહ આપનારાની કાયદાકીય સમજ ઓછી હોવાનું લાગી રહ્યું છે. તાજનો સાક્ષી આ કેસનો આરોપી જ થઈ શકે છે. આમ નિશાને તાજનો સાક્ષી થવું હોય તો પહેલા આરોપી થવું પડે અને કોર્ટમાં પહેલાં પો...
આગકાંડની વધતી ઘટનાઓ બાદ સળવળાટઃપગ તળે રેલો આવતાં ફાયરની મંજૂરી માટે પડ...
અમદાવાદ,તા.૨૬
સુરતના સરથણા ખાતે બનેલા આગકાંડ અને જગતપુર ખાતે બનેલી આગની ઘટના બાદ અમદાવાદ શહેરમાં ફાયર એનઓસી માટે કુલ મળીને ૩૪૬૬ જેટલી અરજીઓ અમદાવાદ ફાયરબ્રિગેડને મળી છે.જે સામે કુલ ૩૦૦૧ અરજીઓને ફાયર એનઓસી આપવામાં આવી છે.અમદાવાદ ફાયર બ્રિગેડમાં જા ફાયર સ્ટેશન મુજબ અરજીઓની સંખ્યા જાવામાં આવે તો જશોદાનગર ખાતે ૧૧૫ અરજીઓ ૨૮ મે થી ૧૨ જૂલાઈ સુધી મળી હતી....
તબીબોએ ૮૦ ટકા વળી ગયેલી કરોડરજ્જુની જટિલ સર્જરી કરી યુવતીને નવજીવન આપ્...
અમદાવાદ, તા. 23
શહેરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ એંસી ટકા વળી ગયેલી કરોડરજ્જુની અત્યંત જટિલ કહી શકાય એવી સર્જરી કરી સુરતની ૨૮ વર્ષીય યુવતી નવજીવન બક્ષ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેથી અગાઉ માંડ પાંચ ફૂટ સુધીનું જોઈ શકતી યુવતીની વાંકી કરોડરજ્જુ સીધી થઈ જતાં હવે પગભર થઈ સામાન્ય જીવન જીવી શકશે.
પ્રાપ્ત માહિતી મુજબ સુરતની ૨૮ વર્ષની ઝરીના શેખ નામ...