Monday, September 22, 2025

Tag: Tabligi Jamaat

સંઘ અને ભાજપ બન્યા તબલિગી જમાત – કોરોના ફેલાવવાનું જે કામ તબલિકી...

ગાંધીનગર, 13 ઓગસ્ટ 2020 શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નિત્ય ગોપાલ દાસ કોરોના કોર ટેસ્ટપોઝિટિવ આવ્યા છે. નિત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. ઓક્સિજન પર રાખ્યા છે. નિત્ય ગોપાલ દાસ અત્યારે મથુરામાં છે. આગ્રાના ડૉકટર્સ નિત્ય ગોપાલ દાસની સારવાર માટે પહોંચ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરાના જિલ્લાધિકારી અને ...

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ભાજપના અમિત શાહને બરાબરના લીધા

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કોરોના અને તબલીગી જમાત વચ્ચેના અતૂટ સંબંધો પર કેટલાક મહત્વપૂર્ણ અને પાયાના પ્રશ્નો ઉભા કર્યા છે, જે મીડિયાના એકપક્ષી વરુ-હત્યાના વર્તનને કારણે આગળ આવી શક્યા નથી. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે બેઠક યોજવા માટે તબલીગી જમાતને મંજૂરી આપી ન હતી. તો કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વિવાદાસ્પદ નેતા અમિત શાહે તે ક...