Tag: TDS
ખેડૂતોના તેમની ઉપજના રોકડ વ્યવહાર ઉપર બે ટકાના ટીડીએસ ચૂકવવાનો નિર્ણય...
રાજકોટ, તા. ૧૭ : કેન્દ્રની મોદી સરકારે યાર્ડને રોકડ વ્યવહારો ઉપર બે ટકા ટિડીએસના નિયમમાંથી મુકિત આપતા સૌરાષ્ટ્રના ખેડૂતો તથા યાર્ડ વેપારીઓની માંગણીનો વિજય થયો છે. ખેડૂતોની માગણીનો સ્વિકાર કરવાના નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે. રૂપિયા એક કરોડથી વધુની રોકડના ઉપાડ ઉપર બે ટકા ટીડીએસ લાગુ કરવામાં આવતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડના વેપારી...
હવે એક કરોડથી વધુ રકમના ચૂકવણા પર બે ટકાના દરે ટીડીએસ નહી
અમદાવાદ,તા.17
ગુજરાતના સુરત, વડોદરા, ઊંઝા, રાજકોટ, ગોન્ડલ, સિદ્ધપુર, મહેસાણા સહિતના સંખ્યાબંધ માર્કેટ યાર્ડ દ્વારા એક કરોડથી વધુ રોકડના ચૂકવણા પર બે ટકાના દરે ટીડીએસ એટલે કે ટેક્સ ડિડક્શન એટ સોર્સ-કરકપાત કરવાના નિર્ણય સામેના વિરોધને ગ્રાહ્ય રાખીને કેન્દ્ર સરકારે આજે એક કરોડથી વધુના રોકડના પેમેન્ટ કરવામાં આવે તો તેના પર ટીડીએસ ન કરવાની જાહેરાત કર...
આજથી 2 ટકા ટીડીએસના વિરોધમાં ઊંઝા, મહેસાણા, વિસનગર, ઉનાવા યાર્ડ બંધ
મહેસાણા, તા.૦૩
વાર્ષિક એક કરોડ રૂપિયાના રોકડ વ્યવહાર ઉપર 2 ટકા ટીડીએસ કાપવાના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં 1લી સપ્ટેમ્બરથી રાજ્ય ભરના માર્કેટયાર્ડોના વેપારીઓ દ્વારા બંધની જાહેરાત કરાઇ હતી. પરંતુ 1લીએ રવિવાર અને તા. 2જીને સોમવારે ગણેશ ચતુર્થીનો તહેવાર હોઇ યાર્ડ બંધ જ હતા. પરંતુ મંગળવારથી મહેસાણા જિલ્લામાં મહેસાણા, ઊંઝા, વિસનગર અને ઉનાવા માર...
ઊંઝા યાર્ડ કરોડથી વધુના ટર્ન ઓવર પર બે ટકા ટીડીએસના વિરોધમાં પડ્યું
મહેસાણા, તા.૨૯
કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં સેક્શન 194(એન) મુજબ એક કરોડ રૂપિયા કરતાં વધારે વાર્ષિક રોકડ ઉપાડ પર 2% ટીડીએસની જોગવાઇનો 1લી સપ્ટેમ્બરથી અમલમાં આવનાર છે. જોકે, હાલ બેંકોમાં તેના વિશે આરબીઆઈદ્વારા માહિતી અપાઇ નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ પાકી માહિતી ન હોવાથી વેપારીઓની મુંઝવણરૂપ આ કાયદાની સાચી માહિતી ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી...