Tag: temples
સ્વામિનારાયણ મંદિરમાં ચાલતાં ગોરખધંધા, મંદિરને તાળા મારી દેવા જોઈએ ?
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં અનેક વખત સેક્સ રેકેટ બહાર આવતાં મંદિર બંધ કરી દેવાનો સમય
અમદાવાદ, 1 જૂલાઈ 2020
વડતાળ સ્વામિનારાયણ મંદિર ફરી એકવાર વિવાદમાં છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ ભક્તિ કિશોર સ્વામી સાધુ મોબાઈલ ફોનમાં ખાનગી સંદેશાઓ જાહેર થયા છે. એક મહિલા સાથે બીભત્સ વાતચીત કરી હતી. તેના સ્ક્રીન શોટ જાહેર થયા છે. વડતાલ સ્વામિનારાયણ મંદ...
ગુજરાતી
English