Tag: The Congress could not succeed in getting the Chutu settlement
છોટુ વસાવાનો મત મેળવવા કોંગ્રેસ સફળ નહીં થઈ શકે
એન. સી. પી.ના પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ ઝઘડિયાના ધારાસભ્ય અને બિટીપીના અધ્યક્ષ છોટુભાઈ વસાવા તથા મહેશ વસાવા સાથે ચર્ચા કર્યા પછી રાજ્યસભાની ચૂંટણીની વ્યૂહરચના ગોઠવી છે. છોટું વસાવાએ ગઈ રાજ્યસભાની ચૂંટણી વખતે અહેમદ પટેલને મત આપ્યો હતો. પણ વિધાનસભાની ચૂંટણીમાં અહેમદ પટેલે કોઈ મદદ ન કરતાં છોટું વસાવા આ વખતે કોંગ્રેસને મદદ નહીં કરે એવું માનવામાં આવે છે. ...