Friday, August 1, 2025

Tag: the shop will be closed

અમદાવાદમાં 2 હજાર સોનીઓ 20 ટકા રકમ જમા ન કરે તો દુકાન બંધ કરાશે

જ્વેલર ર૦ ટકા જમા ન કરાવે તો બેંક એકાઉન્ટ સીઝ કરવાનું શરૂ કર્યુ અમદાવાદ, 5 માર્ચ 2020 આવકવેરા વિભાગે નોટબંધીના વર્ષની સ્ક્રુટીની કરીને શહેરના ર હજાર જ્વેલર્સને  એસેસમેન્ટની નોટીસો આપી સ્ક્રુટીનીની રકમના ર૦ ટકા રકમ ભરી દેવા તાકીદ કરી છે. આ ઉપરાંત આવકવેરા અધિકારીઓ વસુલાત માટે સ્થળ મુલાકાત પણ લઈ રહ્યા છે. પ્રિન્સીપાલ કમિશ્નર ઈન્કમ ટેક્ષે યોગ્...