Wednesday, December 10, 2025

Tag: Tourisom

ઉઝબેકિસ્તાનના વિવિધ રાજ્યોના વડાઓને નિમંત્રણ આપવા જ પ્રવાસ યોજ્યો?

ગાંધીનગર, તા. 21 ગુજરાતના મુખ્યપ્રધાન પાંચ દિવસના ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયા છે. આ પ્રવાસ શરૂ થતાં પહેલા એવું ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું કે, આ પ્રવાસ દરમિયાન ગુજરાત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના વ્યાવસાયિક સંબંધો વધુ વિકસાવવામાં આવશે. પરંતુ ત્રણ દિવસ દરમિયાન મુખ્યપ્રધાન અને તેમના પ્રતિનિધિમંડળે ઉઝબેકિસ્તાનના આંદિજાન, સમરકંદ અને બૂખારાના ગવર્નરોને ગુ...

રાજકોટવાસીઓને હવે રોજ મળશે મુંબઈની હવાઈસેવા

રાજકોટ, રાજકોટની હવાઈસેવાની માગને ગઈને એર ઈન્ડિયાએ 16 સપ્ટેમ્બરથી રોજ સાંજની મુંબઈ સુધીની ફ્લાઈટ શરૂ કરી છે, જે અગાઉ અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ પૂરતી સીમિત હતી. રોજ મુંબઈની હવાઈસેવાના પરિણામે હીરા સહિત અન્ય ઉદ્યોગકારોને મોટી રાહત થઈ છે, અને તેમના સમય અને નાણાંની બચત થશે. કેટલાક વેપારીઓને અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ મુંબઈ જવું પડે છે, જેમને હવ...