Thursday, July 17, 2025

Tag: tribals

આદિવાસીઓના મસિહા ગોવિંદગૂરુ, જલિયાવાલા બાગથી મોટો હત્યાકાંડ

રાજસ્થાન, પંચમહાલની આસપાસના વિસ્તારનો એક સમય હતો કે આદિવાસી સમાજ ઘણી બધી બદીઓથી ઘેરાયેલો હતો. ત્યારે આવી બદીઓ અંધશ્રધ્ધા, દારુબંધી, ચોરીથી દુર કરવાનુ કામ શ્રી ગોવિંદગૂરુ કર્યૂ હતું અને પોતે આદિવાસીઓના મસિહા તરીકે ઓળખાયા હતાં. તો આવો આપણે શ્રી ગોવિંદગૂરુ વિશે જાણીએ. વિશ્વ આદિવાસી દિવસ. આદિવાસી સમાજના જીવનકાળ સાથે માનગઢ હત્યાકાંડ કે જે જલિયાવાલા ...

ભૂપેન્દ્ર પટેલની સરકારે 6400 આદિવાસીઓને જમીન આપી

Bhupendra Patel's government gave land to 6400 tribals भूपेन्द्र पटेल की सरकार ने 6400 आदिवासियों को जमीन दी અમદાવાદ, 8 ઓગસ્ટ 2024 રાજ્ય સરકાર દ્વારા વન અધિકાર અધિનિયમ-2006 કાયદો બનાવી 1,02,615 દાવાઓ મંજૂર કર્યા છે, જેમાં કુલ 5,69,332 હેક્ટર જમીન ખેતીની આપવામાં આવી છે. વસ્તી ગણતરી 2011ના આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ 18,37,844 આદિજાતિ કુટુંબો જંગલ...

ગુજરાતઃ પાર-નર્મદા-તાપી લિંક પ્રોજેક્ટના નામે આદિવાસીઓને ઉખેડી નાખવાની...

Gujarat: Preparations to uproot tribals in the name of Par-Narmada-Tapi Link Project! गुजरात: पार-नर्मदा-तापी लिंक प्रोजेक्ट के नाम पर आदिवासियों को उजाड़ने की तैयारी! વિવેક શર્મા ન્યજ ક્લિક 18 મે 2022 ગુજરાતના આદિવાસી સમાજના લોકોને પાણી, જંગલો અને જમીન બચાવવા વર્તમાન સરકાર સામે લડત આપવા રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. જો કે આ દેશમાં આદિવાસી સમ...

1 લાખ આદિવાસીઓને 13 એકર ખેતીની જમીન જંગલમાં સરકારે આપી, બીજા કેટલાંકને...

18 જુલાઈ 2020 વનસંપદા, વનો અને વન્ય પ્રાણીસૃષ્ટિ વનબંધુઓના યોગદાનને કારણે જ સુરક્ષિત રહ્યા છે તેવો સ્પષ્ટતા વ્યકત કર્યો છે. વનોના જતન કર્યા છે. વર્ષોથી જમીન ખેડાણ કરતા આવા વન બાંધવોને જંગલ જમીનના માલિક બનાવે છે. વલસાડ જિલ્લાના દુર્ગમ વનબંધુ વિસ્તારો કપરાડા, ધરમપૂર અને ઉમરગામના ૧૧૪૭ વન બંધુઓને ર૯૯ હેકટર વન જમીન ફાળવણીના મંજૂરી પત્રો તથા ૮૦૦૦ વ...