Tag: Tribe Awareness Program
ટંકારામાં મેલીવિદ્યાની નનામી કાઢવામાં આવી, ભૂતપ્રેતનું સરઘસ કાઢી જનજાગ...
ટંકારા,તા:૨૭ ટંકારામાં ભૂતપ્રેત, દોરાધાગાની અંધશ્રદ્ધાથી લોકોને બચાવવા માટે વિજ્ઞાનજાથા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું. જેમાં લોકોનો ભય દૂર કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિજ્ઞાનજાથા દ્વારા સ્મશાનના ખાટલે બેસીને વડા આરોગવામાં આવ્યા હતા, તેમજ નનામી પર ઉકાળેલી ચાની ચુસકી મારીને લોકોનો ભય દૂ...