Tuesday, November 18, 2025

Tag: two-wheelers

દ્વિચક્રી વાહનચાલકોના સૌથી વધું મોત, 75 ટકા પાસે વીમો નથી

ભારતના માર્ગ પરિવહન મંત્રાલય મુજબ, ટુ-વ્હીલર ચાલકો ભારતમાં માર્ગ અકસ્માતનો સૌથી વધુ ભોગ બને છે. બીજી તરફ IRDAIના જણાવ્યાં અનુસાર ભારતના 75 ટકાથી વધુ દ્વિચક્રી વાહનચાલકો પાસે વીમો નથી અથવા તેમનાં વીમાની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઈ છે. ભારતીય વાહન કાયદા અનુસાર તમામ વાહનોનો વીમો ફરજિયાત છે. આ ઉપરાંત દેશમાં માર્ગ અકસ્માતના વધતા બનાવોને કારણે ભોગ બનનારનો...