Tag: Una
મહિલા બૂટલેગરનો સરપંચ ઉપર ઘાતકી હુમલો
ઉના,તા.10
ઉનાના ભીંગરણ ગામની મહિલા બુટલેગરે પંચાયત કચેરીમાં આવી સરપંચ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. અને બાદમાં તેના પર હુમલો કરી દેતા સરપંચને માથના ભાગે ઇજા થતા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મહિલા બૂટલેગર દારૂ વેચતી હોવાની રજૂઆત સરપંચે એસપીને કરી દીધી હતી. આથી જાહેરમાં સરંપચને માર માર્યો હતો.
ભીંગરણ ગામના સરપંચ જેન્તીભાઇ વશરામભાઇ સોલંક...
મહિલા બૂટલેગરનો સરપંચ ઉપર ઘાતકી હુમલો
ઉના,તા.10 ઉનાના ભીંગરણ ગામની મહિલા બુટલેગરે પંચાયત કચેરીમાં આવી સરપંચ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. અને બાદમાં તેના પર હુમલો કરી દેતા સરપંચને માથના ભાગે ઇજા થતા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મહિલા બૂટલેગર દારૂ વેચતી હોવાની રજૂઆત સરપંચે એસપીને કરી દીધી હતી. આથી જાહેરમાં સરંપચને માર માર્યો હતો.
ભીંગરણ ગામના સરપંચ જેન્તીભાઇ વશરામભાઇ સોલંકી પં...
ઉઉનાના સૈયદ રાજપરા ગામના માછીમારોની બોટની સમુદ્રમાં જળસમાધીઃ તમામનો આબ...
ઉના,તા.02
ગુજરાતના દરિયાકાંઠા ઉપર વાતાવરણમાં પલટો આવ્યો છે. સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહા વાવાઝોડાની અસર દરિયાની અંદર વધુ તીવ્ર વર્તાઇ રહી છે. દરિયામાં પવનને કારણે મોજા ઉછળી રહ્યાં છે અને દરિયો તોફાની બની ગયો છે. ત્યારે હજુપણ દરિયામાં રહેલી બોટ અને ખલાસીઓ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. ઉનાનાં ...
ઉનાના સમુદ્રના ઉછળતા મોજામાં બે બોટોની જળસમાધિઃ માછીમારોનો આબાદ બચાવ
ઉના,તા.27 સમુદ્રમાં સર્જાયેલા ક્યાર ચક્રવાતે મહારાષ્ટ્ર સાથે સાથે ગુજરાતના દરિયાને ઘમરોળવાનું શરૂ કરી દીધુ છે જેને પરિણામે આજે ઉનાના દરિયામાં બે બોટ ડુબી ગઈ હતી. દ્વારકા અને માંગરોળ, પોરબંદર, વેરાવળનો દરિયો પણ તોફઆની થયો છે સોમનાથનો દરિયોમાં ત્રણ માળ જેટલા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. કરંટ મારતા દરિયામાં માછીમારોને ન જવા માટે ચેતવણી અપાઈ છે અને 2 ન...
ઉનાના નવાબંદરની બોટની સમુદ્રમાં જળસમાધિ, 4 ખલાસી લાપતા
ગીરસોમનાથ,તા:૨૯ ઉનાના નવાબંદર ખાતેની માછીમારી બોટ સમુદ્રમાં 18 નોટિકલ માઈલ દૂર ડૂબી ગઈ છે, જેમાં ચાર માછીમાર લાપતા થયા છે, જ્યારે ત્રણ માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે.
નવાબંદરથી અંબિકા પ્રસાદ નામની બોટ મધદરિયે માછીમારી કરવા ગઈ હતી, જેમાં સાત માછીમારો સવાર હતા. બોટ પરના માછીમારો જ્યારે 18 નોટિકલ માઈલ દૂર રાત્રે માછીમારી કરી રહ્યા હતા ત્યારે બો...
ઉનાના નવાબંદરની બોટની સમુદ્રમાં જળસમાધિ, 4 ખલાસી લાપતા
ગીરસોમનાથ,તા:૨૯ ઉનાના નવાબંદર ખાતેની માછીમારી બોટ સમુદ્રમાં 18 નોટિકલ માઈલ દૂર ડૂબી ગઈ છે, જેમાં ચાર માછીમાર લાપતા થયા છે, જ્યારે ત્રણ માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે.
નવાબંદરથી અંબિકા પ્રસાદ નામની બોટ મધદરિયે માછીમારી કરવા ગઈ હતી, જેમાં સાત માછીમારો સવાર હતા. બોટ પરના માછીમારો જ્યારે 18 નોટિકલ માઈલ દૂર રાત્રે માછીમારી કરી રહ્યા હતા ત્યાર...