Friday, July 18, 2025

Tag: Unlock-3

1 ઓગસ્ટથી અનલોક -3 અંતર્ગત ગુજરાતમાં નાઇટ કર્ફ્યુ હટાવવામાં આવશે, 5 ઓગ...

બેઠકમાં લીધેલા નિર્ણયો મુજબ મુખ્યમંત્રીએ 1 ઓગસ્ટથી રાજ્યમાં નાઇટ કર્ફ્યુને સંપૂર્ણ રીતે હટાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી અને હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે કેન્દ્ર સરકારના માર્ગદર્શિકા અને ધોરણ સંચાલન કાર્યવાહી (એસઓપી) મુજબ રાજ્યમાં 5 ઓગસ્ટથી જીમ અને યોગ કેન્દ્રો ખોલવામાં આ...

અનલોક-3 માં શું ખુલશે અને શું નહિ એની પુરી માહિતી જાણો

ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા  ગૃહ મંત્રાલયે (MHA) આજે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ પ્રવૃત્તિઓ ખોલવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી. અનલોક 3માં, કે જે 1લી ઓગસ્ટ, 2020થી લાગુ થશે, તબક્કાવાર પ્રવૃત્તિઓ ફરી ખોલવાની પ્રક્રિયા આગળ જતાં વધુ વિસ્તારવામાં આવી છે. આજે જાહેર કરવામાં આવેલ નવી માર્ગદર્શિકાઓ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસ...