Sunday, August 3, 2025

Tag: Vankaner

ભ્રષ્ટાચાર: તલાટી હેતલ ચૌહાણ સામે સરકારે કોઈ પગલાં કેમ ન ભર્યા ? .

ગાંધીનગર, તા. 18 મોરબી જિલ્લાના જાલીડા ગામમાં સિમેન્ટના રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાતા તપાસ માટે ગયેલા પંચાયતના સભ્યને તલાટી હેતલ ચૌહાણએ બહાર કાઢી મૂક્યા હોવાની ઘટના અંગે તાલુકા મામલતદાર, જિલ્લા કલેક્ટર કે મહેસૂલ કે પંચાયતે વિભાગે કે સરકારે કોઈ પગલાં ભર્યા નથી. પ્રથમ સરપંચને ફરિયાદ કરી હતી, જોકે સરપંચે ધ્યાન ન આપતા ગ્રામ પંચાયતના વોર્ડ 5ના...

વાંકાનેરમાં કુટુંબ નિયોજનના ઓપરેશન બાદ પણ મહિલાને ગર્ભ રહ્યો

મોરબી,તા:૦૩  વાંકાનેરના ગારિયા ગામની શ્રમિક પરિવારની મહિલાએ બે સંતાનો બાદ દોઢ વર્ષ પહેલાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું. માંડ રોજગારી મેળવી ગુજરાન ચલાવનારાં દંપતીએ બંને બાળકોના ભવિષ્યને સુંદર કરવા આ પગલું ભર્યું હતું. જો કે આ ઓપરેશન બાદ પણ મહિલા ગર્ભવતી બનતાં સરકારી હોસ્પિટલની કામગીરી પર સવાલ ઊભા થયા છે. વારિયા ગામે રહેતા શ્રમિક દંપતીએ બ...

વાંકાનેરના ખેરવા પાસે બે એસ.ટી. બસ વચ્ચેના અકસ્માતમાં 25થી વધુ ઈજાગ્રસ...

મોરબી,તા:૧૧  વાંકાનેરના ખેરવા પાસે બે એસ.ટી. બસ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જાણવા મળ્યા મુજબ ઈજાગ્રસ્તો પૈકી પાંચને ગંભીર ગણાવવામાં આવી રહ્યા છે, જ્યારે એક એસ.ટી. બસના ચાલકને પણ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલે ખસેડાયો છે. જાણવા મળ્યા મુજબ સવારે સાત વાગ્યાની આસપાસ વાંકાનેર-રાજકોટની એસ.ટી. બસ નંબર જીજે-18ઝેડ-0373 અને ...

વાંકાનેરની સાત મંડળીઓના સંચાલકોની ધરપકડ કરતી પોલીસ

વાંકાનેર તા. ૪ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા  મોરબી ના નાની સિંચાઇ યોજનાનામાં કરોડોના કૌભાંડમાં મોરબી પોલીસે વાંકાનેરની અલગઅલગ  આઠ મંડળીના પ્રમુખોની ધરપકડ કરી છે. મોરબી જિલ્લાના સ્થાનિક જળાશયોમાં જળસંગ્રહ વધારવા  સરકાર દ્વારા  ૩૦ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા હતા જોકે સરકારી  અધિકારીઓ અને હોદ્દેદારોના મેળાપીપણામાં  આ રકમમાંથી જળાશયો ઉતારવા સહિતની...