Tag: Vegetable
શાકભાજીની લારીએ અમદાવાદને ખતરામાં મૂકી દીધું, એકી સાથે 24 દર્દી
અમદાવાદ, 6 મે 2020
અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના વ્યાપને રોકવા માટે કોરોનાના વ્યાપને નિયંત્રિત કરવામાં મ્યુનિસિપલ કમિશનર નિષ્ફળ સાબિત થયા છે. રહી રહીને સુપર સ્પ્રેડરના સ્ક્રીનીંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે. 222 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ખોખરાં અબર્ન સેન્ટર એક જ દિવસમાં સુપર સ્પ્રેડરના 24 કેસ પોઝિટિવ જાહેર થયા છે. પોઝીટીવ જાહેર થનાર તમામ લ...
દાળ-કઠોળ મોંઘા થતાં લોકોનું બજેટ ખોરવાયું !!!
કે. ન્યૂઝ, ગાંધીનગર,તા.21
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે મોંઘવારીએ માઝા મૂકી છે. આ સંજોગોમાં જીવન જરૂરી શાકભાજી અને દાળ-કઠોળ મોંઘા થતાં લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.
ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના કારણે કૃષિ પાકો સારો થશે એવી આશા રાજ્ય સરકાર અને ખેડૂતોને હતી. પરંતુ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને લીલા વરસાદના કારણે ખેતરોમાં ઊભા મોલની...
પાકિસ્તાનમાં ટામેટાના ભાવે પ્રજાને કર્યા લાલ !!!
કરાચી,તા.21
પાકિસ્તાનના કરાચી શહેરમાં ટામેટાંનો ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચ્યો છે. સોમવારે અહીં ટામેટાંનો ભાવ ૩૦૦-૩૨૦ રૂપિયા પ્રતિ કિલો હતો જે મંગળવારે ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો હતો. પાકિસ્તાનની સરકાર દ્વારા ઈરાનથી ટામેટાં મંગાવ્યા હોવા છતાં પણ ભાવમાં કોઈ ઘટાડો કે ફેરફાર પડી રહ્યો નથી. સ્થાનિક અખબારના અહેવાલો મુજબ અમુક સંગ્રહખોરો વધારે નફો...
દેશમાં વેજિટેબલ ઓઈલની આયાતમાં ઘટાડો, સપ્ટેમ્બરમાં 13% આયાત ઘટી
અમદાવાદ,તા.22
દેશમાં વેજિટેબલ ઓઈલની આયાત સપ્ટેમ્બર 2019માં વાર્ષિક તુલનાએ 13 ટકા ઘટીને 13.03 લાખ ટન નોંધાઈ છે, જે સપ્ટેમ્બર 2018માં 14.91 લાખ ટન હતી એવું સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (સી)એ તેના રિપોર્ટમાં જણાવ્યું છે. સીના આંકડા મુજબ સપ્ટેમ્બરમાં વેજિટેબલ ઓઈલની કુલ આયાતમાં ખાદ્યતેલનો જથ્થો 12.54 લાખ ટન અને બાકીનો જથ્થો અખાદ્ય તેલનો...
સતત વરસાદથી પાક બગડતાં શાકભાજીના ભાવ 50 ટકા વધ્યા
હિંમતનગર, તા.૧૨
ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં સતત વરસાદના કારણે શાકભાજીનો પાક બગડી ગયો છે. જેને કારણે બજારમાં સ્થાનિક ખેડૂતો તરફથી શાકભાજીની આવક સાવ ઘટી ગઇ છે. બીજી બાજુ કચ્છ, અમદાવાદ, ડીસા તેમજ પરપ્રાંતમાંથી શાકભાજીનો જથ્થો આવતો હોવાથી ટ્રાન્સપોર્ટેશન સહિતના ખર્ચને લઇ શાકભાજીના ભાવ ઉંચકાઇ ગયા છે. એમાં કેટલાક શાકભાજીના ભાવમાં 40થી 50 ટકા સુધીનો ભાવ...
શાકભાજીના ભાવ આસમાને આંબ્યા, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ
અમદાવાદ, તા. 10
ચાલુ વર્ષે ગુજરાત પર વરસાદની ખાસ્સી એવી મહેરબાની રહી. અને સમગ્ર રાજ્યમાં જરૂરી મહેર કરતાં વધારે પ્રમાણમાં મેઘ મહેર થઈ છે. ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સામાન્ય રીતે વરસાદની સીઝનમાં શાકભાજીના ભાવ વધારે હોય છે, પરંતુ વરસાદ બાદ પણ હજુ આ ભાવ ઉતરવાનું નામ નથી લઈ રહ્યાં.
અમદાવાદમાં શાકભા...
શાકભાજીના ભાવ આસમાને આંબ્યા, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ
અમદાવાદ, તા. 10
ચાલુ વર્ષે ગુજરાત પર વરસાદની ખાસ્સી એવી મહેરબાની રહી. અને સમગ્ર રાજ્યમાં જરૂરી મહેર કરતાં વધારે પ્રમાણમાં મેઘ મહેર થઈ છે. ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સામાન્ય રીતે વરસાદની સીઝનમાં શાકભાજીના ભાવ વધારે હોય છે, પરંતુ વરસાદ બાદ પણ હજુ આ ભાવ ઉતરવાનું નામ નથી લઈ રહ્યાં.
અમદાવાદમાં શાકભા...
સૌરાષ્ટ્રમાં ડુંગળીના હબ ગણાતા મહુવામાં ડુંગળીના ભાવમાં ભડકો
અમરેલી,તા:૦૯ સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના પગલે ખેડૂતોના પાકમાં જબરજસ્ત નુકસાન થયું છે, જેના કારણે બગસરા શાકમાર્કેટમાં મુલાકાત લેતા શાકભાજી અને ડુંગળીના ભાવમાં મોટો ભડકો જોવા મળ્યો છે. શાકભાજીમાં ભાવવધારાને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ડુંગળીના હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ 20 કિલોના આશરે 950 થઈ ગયા છે.
હાલમાં સ્થિતિ એવી છે...
શાકભાજીના વેપારીઓએ પ્લાસ્ટિક મુક્ત બનવા રેલી કાઢી લોકોને અપીલ કરી
પાટણ, તા.૦૩
પાટણ શહેરમાં ગાંધી જ્યંતિની ઉજવણી નિમિતે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે દેવીપૂજક સમાજ અને પાલિકા દ્વારા રેલી યોજી શહેરીજનો અને વેપારીઓને અપીલ કરી હતી. તેમજ શહેરીજનોને શાકભાજી લેવા માટે પાલિકા દ્વારા કાપડની થેલીનું વિતરણ કરાયું હતું. જિલ્લાના અધિકારીઓ પણ બજારોમાં ફરી વેપારીઓને પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા અપીલ કરી હતી.
શહેરમાં દરરોજ 100 થ...
ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકનો નાશ થતા સૌરાષ્ટ્રમાં લીલા દુકાળની સ્થિતિ...
રાજકોટ,તા:૩૦ ખેતરોમાં ઉતારને આરે તૈયાર થઈને ઉભા કપાસ અને કઠોળના પાકો ઉપર સતત વરસાદ ચાલુ રહેતા કહોવાટ શરૂ થયો છે. દર વર્ષે જ્યાં વરસાદની અછત વર્તાતી હોય છે તેવા વિસ્તાર કચ્છમાં સારો એવો વરસાદ નોંધાયો છે તો રાજકોટમાં વરસાદે 100 વર્ષથી વધારે સમયનો રેકોર્ડ વરસાદે તોડી નાખ્યો છે. નર્મદા ડેમ છલોછલ ભરાઈ જવાથી પાણીની તંગી નહીં રહે અને ખેડૂતો અન્ય સિઝનમા...
ભાવ વધી જતાં સરકારે કાંદાની નિકાસ પર તત્કાલ પ્રતિબંધ લગાવ્યો
અમદાવાદ,રવિવાર
ગુજરાત, મુંબઈ અને દિલ્હી સહિતના વિસ્તારોમાં કાંદાના કિલોદીઠ ભાવ રૂા.70થી 80ની સપાટીને આંબી જતાં ભાવમાં હજી વધુ વધારો આવે તે પહેલા જ બપોરે 1.31 કલાક ટ્વિટ કરીને કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવાનો નિર્ણય લીધો છે. ભારત સરકાોરના પ્રવક્તા સિતાંશુ કરે ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે કાંદાની નિકાસ અંગેની નીતિમાં સુધારો ...