Thursday, February 6, 2025

Tag: Vijaynagar

વિજયનગરના કોસમ ગામમાં આવેલ જ્વાળામુખીના પથ્થરની પ્રાચીન વાવ

પ્રાધ્યાપક ડો. રામજી સાવલિયા (નિયામક, ભો. જે. અધ્યયન સંશોધન વિઘાભવન દ્વારા) સાબરકાંઠા,તા:23 વિજયનગર (સાબરકાંઠા ) હરણાવ નદીના કાંઠાથી છેક અરવલ્લીના ડુંગરની ઘાટીમાં પોળોના જંગલમાં 11મી સદીથી 16મી સદીમાં નિર્માણ પામેલા હિન્દુ – જૈન મંદિરો આવેલા છે. નૈસર્ગિક સંપદા અને પ્રાકૃતિક સૌંદર્ય થી છલકાતા સ્થળની મુલાકાત જીવન સંભારણું બની રહે છે. આ બધા વૈભવ ...

ખેડબ્રહ્મા-વિજયનગરમાં પાક નુકસાનીનો સર્વે શરૂ

હિંમતનગર, તા.૦૫  2 જી નવેમ્બરે સા.કાં. જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં એક ઇંચથી વધુ કમોસમી વરસાદ થવાને કારણે ખેતીપાકને સંભવિત નુકસાની અંગે બંને તાલુકાના 982 થી વધુ ખેડૂતોએ જાણ કરતાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરી દ્વારા વીમા કંપનીને સર્વે હાથ ધરવા સૂચના અપાઇ છે. બીજી બાજુ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા પણ ગ્રામ સેવકોના માધ્યમથી સર્વે કામ...

રાજકોટમાં બીમારીથી કંટાળીને માતા-પુત્રનો ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત

રાજકોટ,તા:૧૬ નવા ખોરાળાના વિજયનગર ખાતે રહેતા પરિવારનાં માતા અને પુત્રએ પોતાની બીમારીની સ્થિતિથી તંગ આવીને ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. મોરબી રોડ પર નવા ઓવરબ્રિજ નીચે 40 વર્ષીય બ્લડપ્રેશરથી કંટાળેલી માતાએ માનસિક અસ્વસ્થ પુત્ર સાથે ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી. ટ્રેન નીચે પડતું મૂકતાં ઘટનાસ્થળે જ માતા-પુત્રનાં મોત નીપજ્...

રાજકોટમાં બીમારીથી કંટાળીને માતા-પુત્રનો ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત

રાજકોટ,તા:૧૬ નવા ખોરાળાના વિજયનગર ખાતે રહેતા પરિવારનાં માતા અને પુત્રએ પોતાની બીમારીની સ્થિતિથી તંગ આવીને ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. મોરબી રોડ પર નવા ઓવરબ્રિજ નીચે 40 વર્ષીય બ્લડપ્રેશરથી કંટાળેલી માતાએ માનસિક અસ્વસ્થ પુત્ર સાથે ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી. ટ્રેન નીચે પડતું મૂકતાં ઘટનાસ્થળે જ માતા-પુત્રનાં મોત નીપજ્...

મેઘરજના વાસણાથી 10 ફુટ, વિજયનગરના ચંદવાસાથી 8 ફૂટ લાંબો અજગર પકડાયો

મેઘરજ, તા.૧૦ મેઘરજ નગરને અડીને અરવલ્લીની ગીરીમાળાઓ આવેલી હોવાથી અવારનવાર વન્ય પ્રાણીઓ અને અજગરો દેખા દેતા હોય છે, ત્યારે સોમવારના રોજ વાસણા નજીક પેટ્રોલપંપ પાસે સાડા બારેક વાગે અજગરે દેખાદેતા લોકોના ટોળા એકઠા થયા હતા અને વનવિભાગને જાણ કરતા વનવિભાગના નરેશ ડામોર અને ભદ્રેશ પટેલે ઘટના સ્થળે પહોંચી દસ ફુટના લાંબા અજગરને રેસ્ક્યુ કરી ઝડપી પાડ્યો હતો ...

કણાદરના યુવકનું હાથમતી નદીમાં ડૂબી જવાથી મોત

વિજયનગર, તા.04 વિજયનગર તાલુકાના કણાદર ગામના 48 વર્ષિય મનોજભાઈ વાલજીભાઈ ડામોર બુધવારે નદીમાં ઢોર ચરાવવા ગયા હતા. જ્યાંથી સાંજે હાથમતી નદીમાં ઉતરીને ઘરે પરત આવતા હતા. જ્યાં નદીના ઊંડા પાણીમાંથી નીકળતા હતા ત્યારે અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતા તેઓ નદીમાં તણાઈ ગયા હતા. ગામ લોકોને આ સમાચાર ગુરુવારે સવારે મળતાં ગામલોકોએ મનોજભાઈની લાશને નદીમાં શોધખોળ કર...

14 ફુટ લાંબો અને 21 કિલો વજન ધરાવતો અજગર પકડાયો

વિજયનગર તાલુકાના મોવતપુરા ગામે મકાનની પાછળ 14 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો. જેને કારણે સ્થાનિકોમા દોડધામ મચી ગઈ હતી. 14 ફુટ લાંબો અને 21 કિલો વજન ધરાવતો મહાકાય અજગર જોવા મળતા સ્થાનિક અને વન વિભાગે ભારે જહેમત બાદ આ મહાકાય અજગર ઝડપાયો હતો. વન વિભાગે ઝડપાયેલ અજગરને જુસાવાડાના જંગલમાં સુરક્ષિત જગ્યાએ છોડી મુકયો હતો.  

વિજયનગર તાલુકાના આંતરસુંબા પાલપટ્ટામાં વાવાઝોડા સાથે વરસાદ

વિજયનગર, તા.૧૯ વિજયનગર તાલુકામાં બુધવારે બપોરે વાવાઝોડા સાથે પડેલા ભારે વરસાદના કારણે વિજયનગર કોડિયાવાડા માર્ગ પર વૃક્ષો ધરાશાયી થતા વહીવટી તંત્રએ જેસીબીથી વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. વિજયનગર તાલુકાના પાલપટ્ટાના બાલેટા, કોડિયાવાડા, દઢવાવ અને આતરસુંબા વિસ્તારમાં બપોરના સમયે વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. મદદનીશ તાલુકા વિકાસ અધિકારી...

પોળો જંગલમાંથી 250 થેલા કચરો એકત્રિત કરાયો

વિજયનગર, તા.૧૬ વિજયનગર તાલુકાના પોળોમાં આવતા પ્રવાસીઓ દ્વારા નાખવામાં આવતા પ્લાસ્ટિક અને અન્ય કચરાને દૂર કરવા માટે સાબરકાંઠા વન વિભાગ દ્વારા ‘સે નો પ્લાસ્ટિક ઈન પોલો’ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં રવિવારે ગુજરાતની વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ તથા શાળા કોલેજોના 700 સ્વયંસેવકો તથા વન વિભાગના કર્મચારીઓએ સફાઈ અભિયાન આદરીને આશરે 250 કોથળા પ્લાસ્ટિક તથા અન...

વિજયનગરમાં રાત્રે રસ્તા પર જતી છેડતી કરી હેલ્મેટધારી એક્ટિવા ચાલક ફરાર...

અમદાવાદ, તા. 14 16મી સપ્ટેમ્બરથી વાહન ચાલકો પર નવા કાયદા હેઠળ દંડ શરૂ થવાનો છે. આ કાયદાઓની કેટલિક જોગવાઈઓ કેટલી ઘાતક પુરવાર થઈ શકે છે તે પુરવાર કરતા કેટલાક બનાવ સામે આવી રહ્યા છે. દ્વીચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવતા એક તરફ લોકોએ જીવ બચાવવા કરતા દંડથી બચવા હેલ્મેટની ખરીદી માટે દોડ મૂકી છે તો બીજી બાજુ હેલ્મેટની આડમાં ...

પોલોના જંગલમાં હવે પ્રવાસીઓ ફોર વ્હીલ કે ભારે વાહનો લઈ જઈ નહી શકે

વિજયનગર,તા. 28 પોલો ફોરેસ્ટ સહેલાણીઓ માટે આકર્ષણનું સ્થળ છે. ચોમાસાની સિઝન દરમિયાન મોટા પ્રમાણમાં અહી પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે ત્યારે પોલો જંગલની મુલાકાત લેવા માગતા યાત્રિકો માટે એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે જે પ્રવાસીઓ માટે થોડુ મુશ્કેલીરુપ બની શકે તેમ છે. પોલો ફોરેસ્ટમાં ફોર વ્હીલ અને અન્ય ભારે વાહનોના પ્રવેશ પર સાબરકાંઠા કલ...