Friday, July 18, 2025

Tag: Vijya Dashami

ઘરનું ઘર યોજના હેઠળ આવાસ યોજનાનો ડ્રો તથા બાંધકામ આવાસ સહાયના ચેકનું વ...

રાજકોટ, તા. 08 રાજ્ય સરકારે રાજકોટ શહેરમાં દશેરાના દિવસે 229.75 કરોડના વિકાસના કામોની શરૂઆત કરી છે. રાજ્યના સામાન્ય નાગરિકો માટે ઘરનું ઘર યોજના હેઠળ આવાસ યોજનાનો ડ્રો તથા બાંધકામ આવાસ સહાયના ચેકનું મુખ્યપ્રધાને વિતરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે રાજ્યની પ્રજાને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, વિજયાદશમી એ દૈવી શક્તિના અન...