Tag: Vijyadashami
આસુરી શક્તિના નાશના તહેવાર એવા દશેરાની ઉલ્લાસપૂર્વક ઉજવણીઃરાજ્યના સૌથી...
રાજકોટ, તા.08
અસત્ય પર સત્યનો, અધર્મ પર ધર્મનો વિજય એવા વિજયા દશમીના પર્વની આજે સૌરાષ્ટ્રમાં દશેરાની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. જલેબી અને ગરમાગરમ ફાફડાં સાથેની જયાફત સાથે પરંપરાગત રીતે દશેરાની ઉજવણી કરવામાં આવી હતી.
આજે રાવણ દહન, શસ્ત્રપૂજન, શૌર્યરેલી, શોભાયાત્રા સાથે વિજયા દશમીના પર્વની ઉજવણી તેમજ આ પાવન પર્વ પર લોકોએ સોનુ-ચાંદીની ખરીદી અને ...
રાવણદહન
અધર્મ પર ધર્મના, અસત્ય પર સત્યના વિજયના પ્રતિક પર્વ વિજયાદશમીની શહેરમાં ઉજવણી કરવામાં આવી હતી. શહેરીજનોએ રાવણના પુતળાનું દહન કરીને સમાજના રાવણો અને પોતાની અંદર પડેલી કામ, ક્રોધ, મોહ, લોભ, ઈર્ષ્યા, અહંકાર જેવી રાવણ વૃતિના નાશની મનોકામના કરી હતી.