Wednesday, June 4, 2025

Tag: vineyards

વેલાવાળા શાકભાજીના વાવેતરની ટ્રેલીઝ મંડપની ૧૧૭૦ અરજીઓ મંજુર

વેલાવાળા શાકભાજી પાકોના વાવેતર માટે ટ્રેલીઝ મંડપની ૧૧૭૦ અરજીઓ મંજુર કરી રૂપિયા ૬૯ લાખની સહાય અપાઈ : કૃષિ રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર  રાજ્યના ખેડૂતોને નવસારી જિલ્લામાં વેલાવાળા શાકભાજી પાકોના વાવેતર માટે ટ્રેલીઝ મંડપ તૈયાર કરવા તારીખ: ૨૬મી ફેબ્રુઆરી ૨૦૨૦ની સ્થિતિએ કુલ ૨૨૮૨ અરજીઓ મળી હતી. જેમાંથી ૧૧૭૦ અરજીઓ મંજૂર કરીને અંદાજે રૂ.૬૯ લાખથી...