Thursday, February 6, 2025

Tag: Vinoba kutir

ગાંધી આશ્રમમાં વિનોબા ભાવે અને મીરા કુટીર બનાવટી, મૂળ તોડી પડાઈ છે

અમદાવાદ, તા.11   દેશના પહેલાં વડાપ્રધાન અને આઝાદી સમયના ગાંધીજીના સાથીદાર જવાહર લાલ નહેરુએ મ્યુઝિયમ ખૂલ્લું મૂક્યું તેના 7 વર્ષ પછીના સંચાલકોએ ગાંધીજીના સ્મારકોની મોટા પાયે તોડફોડ કરી હતી. મનમાન્યા ફેરફારો કરી દીધા હતા. તેમનો એક ફેરફાર હતો વિનોબા ભાવે અને મીરા કુટીરનો. વિનોબા પોતે ગાંધી આશ્રમમાં 1921-22માં રહ્યાં હતા. તે મૂળ મકાન રહ્યું નથી. તે ...