Tag: Vinod Patel
દાંતીવાડામાં ખેડૂતે બે એકર જમીનમાં ચંદનના 500 વૃક્ષ ઊછેર્યા
દાંતીવાડા, તા.૦૨
બનાસકાંઠાના દાંતીવાડા ભોમમાં પથ્થરોનું વધારે પ્રમાણ જોવા મળે છે. ત્યારે નીલપુર ગામના ખેડૂત દ્વારા દાંતીવાડા તાલુકામાં 2014માં પ્રથમ વાર બે એકર જમીનમાં 500 ચંદનના છોડનું સફળ વાવેતર કરી જાણે કૃષીક્ષેત્રે અનોખી પહેલ કરી અન્ય લોકોને પણ આધુનિક ખેતી કરવા પ્રેરણા આપી હતી.
ચંદનની ખેતી માત્ર ભારતમાં જ થાય છે અને તેના ગર્ભમાંથી નીકળતું...