Tuesday, June 24, 2025

Tag: Weather

ખેડૂતો અને વેપારીઓને 6 દિવસ પહેલા આગાહી મળે તે માટે બનેલા સ્વયં સંચાલિ...

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગુજરાતના 7 જિલ્લામાં જિલ્લામાં સ્વયં સંચાલિત હવામાન કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ખેડુતો અને લોકોને હવામાનની સચોટ માહિતી તેનાથી મળશે. આ 7 જિલ્લામાં  પંચમહાલ, દાહોદ, અમરેલી, ડાંગ, નર્મદા, જામનગર અને વડોદરા હતા. ચોમાસુ પસાર થઈ ગયું છતાં એક પણ ખેડૂતને તેનાથી કોઈ ફાયદો થયો નથી. એક કેન્દ્ર...

ભારતની હવામાનની આગાહી કરતી સ્વદેશી ‘મોસમ’ એપ્લિકેશન લોન્ચ ...

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભારત હવામાન વિભાગે તાજેતરના વર્ષોમાં હવામાનની આગાહી અને ચેતવણી સેવાઓનો ઉપયોગ નવીનતમ સાધનો અને તકનીકો પર આધારીત કરવા માટે ઘણા નવીન પગલા લીધા છે. આ પહેલ આગળ વધારવા માટે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે ભારત હવામાન વિભાગ માટે મોબાઇલ એપ્લિકેશન 'મોસમ' શરૂ કરી છે. વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિય...

ગઈ કાલે અમદાવાદ માં સૌથી વધારે વરસાદ, જાણો તમારા જિલ્લામાં કેટલો વરસાદ...

જીલ્લો તાલુકો 6 TO 8 8 TO 10 10 TO 12 12 TO 14 14 TO 16 16 TO 18 06.00 to 18.00hrs 1 અમદાવાદ ધંધુકા 24 66 0 6 0 0 96 2 અમદાવાદ દસ્ક્રોઇ 23 3 0 0 0 0 26 3 અમદાવાદ વિરમગામ 22 2 0 0 0 0 24 4 અમદાવાદ સાણંદ 5 5 0 0 0 0 10 5 અમદાવાદ ધોળકા 6 3 0 0 0 0 9 6 અમદાવાદ ...

માવઠાથી જીરૂ, ડૂંગળી, અરંડી અને રાયના પાકમાં ખુવારી, હવામાન ખાતુ હમણાં...

ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ભેજ અને ઠંડક પ્રસરી જવા પામી છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલ્લી કરી છે. પડેલા સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અને રસ્તા પણ તૂટયાની માહિતી મળી રહી છે. આ લખાય છે ત્યારે પણ શહેરના કેટલાંક વિસ્તારોમાં હ...

‘મહા’ વાવાઝોડાની સંભાવનાના પગલે સૌરાષ્ટ્રમાં તંત્ર સતર્ક

રાજકોટ,તા:૦૬ મહા વાવાઝોડાનું સંકટ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં તોળાઈ રહ્યું છે, ત્યારે આ અંગે તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 8 નવેમ્બર સુધી એટલે કે શુક્રવાર સુધી તટીય વિસ્તાર સાથે ટકરાવાની આગાહી કરવામાં આવી છે, જેના પગલે દ્વારકાના સમુદ્રકિનારે પર્યટકો અને સ્થાનિકોને જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉપરાંત કેટલાક વિસ્...

વાવાઝોડામાં પાકને થયેલા નુકસાનનો પણ સરવે કરવાનો સરકારનો નિર્ણય

ગાંધીનગર, તા. 04 રાજ્યમાં મહા વાવાઝોડાનું સંકટ માથે મંડરાયેલું છે. ત્યારે આ મહા સંકટનો સામનો કરવા માટે સરકારે તમામ પ્રકારની તૈયારીઓ કરી હોવાનો દાવો કર્યો છે. તો બીજી બાજુ ચાલુ વર્ષે આવેલા વિવિધ વાવાઝોડાના કારણે સૌથી વધુ માર ખેડૂતોને પડ્યો છે. અને આ વખતે આવી રહેલા મહા વાવાઝોડામાં પણ ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. આ સંકટ સમયે રાજ્ય સરકારે પ...

આવનારા વર્ષોમાં અમદાવાદ કરતા ગ્રીન સિટી ગાંધીનગરમાં વધુ ગરમીનો અહેસાસ ...

ગાંધીનગર,તા.03 ગુજરાત સરકારનો જ્યાંથી વહીવટ થાય છે તે પાટનગર ગાંધીનગરનું તાપમાન આવનારા બે વર્ષમાં 45 થી 48 ડીગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી શકે છે તેવું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે. તેમના મતે ગાંધીનગરમાં આવનારા દિવસોમાં અમદાવાદ કરતાં વધુ ગરમીનો અહેસાસ થશે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર ઉનાળામાં ભઠ્ઠીમાં શેકાઇ રહ્યું છે. ભારત સરકારે 2012માં ...

રાજ્યના ૨૩૧ તાલુકાઓમાં નોંધપાત્ર  વરસાદ

૩૪ તાલુકાઓમાં બે થી ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો રાજયનાં ૨૩૧ તાલુકાઓમાં છેલ્લાં ચોવીસ કલાકમાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત, વલસાડ અને ડાંગ જિલ્લામાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ રાજકોટ ખાતે ૮ ઇંચ વરસાદ વરસ્યો હોવાનાં અહેવાલ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્...