Tag: WHAT HAPPEND
RSS દ્વારા સહાય વિતરણમાં શું લોચો માર્યો ?
અમદાવાદ, 23 એપ્રિલ 2020
કુદરતી આફત, માનવ સર્જિત રોગચાળો, મહામારીના સમયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમાજનું મનોબળ વધારવા હંમેશા અગ્રેસર રહ્યો છે. કોરોના એક વિશિષ્ટ પરિસ્થિતિ છે, એટલે શાસન અને પ્રશાસનની સાથે રહી ને, એમની સૂચનાનું પાલન કરી ને સમાજમાં સેવાકાર્યો શરૂ કર્યા જે આજ સુધી આવશ્યકતા પ્રમાણે સાતત્ય પૂર્વક ચાલી રહ્યા છે.
વર્તમાન સમયમાં કોરો...