Tag: What’s the dispute?
કોરોનામાં કરોડો રૂપિયા આપનારા કયા ઉદ્યોગપતિ દાનવીર છે ? વિવાદ શું છે ?...
નવી દિલ્હી : કોરોના વાયરસનું ખર્ચ મંદીમાં કેન્દ્ર સરકાર કાઢી શકે તેમ નથી તેથી ધનપતિઓએ વડાપ્રધાનના ખાનગી ટ્રસ્ટ પીએમ-કેર ફંડને કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. દાન પર ચાલતી અને લોકોએ આપેલા દાનમાંથી સરકારને દાન કરવાના ઘણાં મંદિર છે.
એવા 10 લોકો કે જેમણે નરેન્દ્ર મોદીના ખાનગી ટ્રસ્ટને દાન આપ્યું છે. જેમાંથી સરકાર તેમને આવકવેરાની રાહતો આપશે અને કંપનીના...