Sunday, August 10, 2025

Tag: Why didn’t Saurabh Dalal answer 90 questions to the people?

સૌરભ દલાલે પ્રજાના 90 પ્રશ્નોના જવાબો કેમ ન આપ્યા ?

ગુજરાત વિધાનસભામાં ઊર્જામંત્રી સૌરભ દલાલે જણાવ્યું હતું કે - ગુજરાતમાં 1990માં નાણાકીય ખાધને 27.1 ટકા હતી જે ઘટાડીને 16.9 ટકા થઈ છે. ફિસ્કલ ડેફીસીએટ 3 ટકા હતું જે ઘટીને આજે 1.76 ટકા થયું છે. 2002માં રાજ્યનું દેવું 13.50 ટકા હતું તે ઘટીને આજે સરેરાશ 8.47 ટકા છે. અગાઉ રાજ્યની આવકની 21 ટકા રકમ વ્યાજ પેટે ખર્ચાતી હતી પરંતુ સરકારની નાણાકીય વ્યવ...