Thursday, October 23, 2025

Tag: Yash Bank

યશ બેંકનો 49 ટકા હિલ્સો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખરીદશે, યોજના જાહેર

નાણામંત્રી નિર્મલા સીતારામને શુક્રવારે યસ બેંકને બચાવવાની યોજનાની જાહેરાત કરી. મીડિયા સાથે વાત કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે બેંકમાં 49 ટકા હિસ્સો એસબીઆઈ ખરીદશે, જ્યારે અન્ય રોકાણકારોને પણ આ માટે આમંત્રણ અપાયું છે. તેમણે કહ્યું હતું કે એસબીઆઇ દ્વારા રોકાણ કરવામાં આવેલી રકમ સાથે, શરત એ હશે કે તેનો હિસ્સો 26% આગામી ત્રણ વર્ષ સુધી રહે...

યશ બેંકની 152 શાખાઓમાં ગુજરાતમાં કોરોડોના વ્યવહારો અટવાયા

ગાંધીનગર, 8 માર્ચ 2020 ગાંધીનગરમાં યોજાયેલ “વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ 2011” ની પૃષ્ઠભૂમિ સામે 12 જાન્યુઆરી, 2011 ના રોજ રૂ.5000 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. અમદાવાદ, સુરત, વડોદરા, બારડોલી, સચિન, આણંદ, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર અને વાપીમાં પહેલેથી કાર્યરત છે અને આગામી 69 મહિનામાં 19 વધુ શહેરો અને શહેરોમાં આયોજિત વધારાની શાખાઓ ખો...

મોદી વડાપ્રધાન બન્યા બાદ યશ બેંકની 5 ગણી બુક લોન કેમ વધી ? – ચીદ...

પૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમે મોદી પર યશ બેંકનો અપયશ આપતી એક ટ્વીટ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2014માં વડાપ્રધાન બન્યા ત્યારે તેમના હસ્તકની રિઝર્વ બેંક બધી બેંકો પર નજર રાખતી હોય છે. 2014માં લોનબુક રૂ.55 હજાર કરોડ યશ બેંકના બહા જે વધીને 2019માં 2.41 લાખ કરોડ થઈ ગઈ હતી. જે મોદીના ધ્યાનમાં હતું. 2019...