[:gj]અંગ જકડાઈ ગયું છે, તો સ્ટીમબાથની સાથે આવું કરો હળવાફૂલ જેવા થઈ જશો  [:]

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]

  • પ્રથમ વરાળનો શેક – સ્ટીમબાથ લેવો, પછી ઠંડા પાણીથી સ્નાન કરવું. આખું શરીર હળવું ફૂલ થશે
  • અંગ જકડાઈ ગયું હોય તો, રાઇની પોટીસ લગાડવાથી ફાયદો થાય છે.
  • પગના ગોટલા ચઢી જાય તો તેલ ગરમ કરી, માલિસ કરવાથી આરામ થાય છે.
  • સરસિયાના તેલમાં કપૂર મેળવી માલિશ કરવી, તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખી, સહેજ ગરમ કરી, માલિસ કરવાથી કમરનો, માથાનો દુઃખાવો અને લકવો મટે છે.
  • માટીનો લેપ કરવો, 1-2 કલાકે સુકાય પછી, ઠંડા પાણીથી ધોવું, આરામ થઈ જશે.
  • એક્યુપ્રેશરથી અથવા મેગ્નેટ (લોહચુંબક) થી પણ રાહત થાય છે.
  • એક્યુપ્રેશર માટેની વીંટી સુઝોકરિંગ બધાં આંગળાં પર ફેરવવાથી તરત જ રાહત થશે.

નોંધ : સારી જાતની વીંટી – સુઝોકરિંગ, એક્યુ – પ્રેશરનાં સાધનો તથા મેગ્નેટનાં સાધનો પ્રકાશન સંસ્થા આપશે, વીંટી કાયમ પાકીટમાં રાખવી. ગમે ત્યારે તેનો ઉપયોગ કરવો, કોઈ પણ તકલીફમાં રાહત થાય.

વધુ વાંચો:

ઉધરસ-ખાંસીથી પરેશાન છો, તો ઘરે જ કરો સરળ ઉપાય 

સતત ઊલટી થાય છે? તો આ રહ્યા ઉપાય, કોઈ પણ અપનાવી જુવો  

ભગંદર થયું હોય તો લીમડાનાં પાનનો રસ શ્રેષ્ઠ ઉપાય છે

શિયાળો આવે અને તજાગરમી – વાઢીયા ફૂટી નિકળે તો આટલું કરશો તો ઘણું થશે

[:]