[:gj]કોરોનાથી જેટલા ન મર્યા પણ રૂપાણી સરકારની બેદરકારીથી 20 હજાર બાળકોના મોત[:]

[:gj]રોજના 50 બાળકો ગુજરાતમાં મોતને ભેટે છે. જો સમયસર સારવાર આપવામાં આવે તો આ બાળકો બચે શકે તેમ હતા. ગુજરાત વિભાનસભાના વિરોધ પક્ષ કોંગ્રેસના ધારાસભ્યઓએ પૂછેલા પ્રશ્નોના ચોંકાવનારા જવાબો આપવામાં આવ્યા છે.
આરોગ્ય પ્રધાન નિતિન પટેલના મહેસાણા જિલ્લામાં વર્ષે 8 બાળકોનો મોત થાય છે. આણંદમાં 900 બાળકો મરે છે. દાહોદમાં 1 હજાર બાળકોના મોત થાય છે. બનાસકાંઠામાં 1300 બાળકોના મોત એક વર્ષમાં નોંધાયા છે. [:]