[:gj]ગૌતમ અદાણીએ ચેરના જંગલો બચાવવા ટ્વીટ કરીને એક વિડિયો શેર કર્યો, અગાઉ પર્યાવરણનું નિકંદન કાઢ્યું તે ભૂલી ગયા[:en]Gautam Adani shared a video by tweeting to save Mangroves  forests, forgotten destroy the environment[:hn]गौतम अडानी ने चेर जंगलों को बचाने के लिए ट्वीट किया, भूल गए हैं कि पर्यावरण के विनाश के लिए क्या किया था[:]

[:gj]ગૌતમ અદાણીએ ટ્વ્ટી કર્યું કે, સમુદ્રના વરસાદ જંગલોને મેંગ્રોવ્ઝ કહે છે. અન્ય લોકો તેમની આજીવિકા માટે તેમને સંભાળે છે. ટૂંકમાં, મેંગ્રોવ્સ સમૃદ્ધિ સાથે આપણા દરિયાને સમૃદ્ધ બનાવે છે. #ઇંટરનેશનલ ડે ફોર કન્ઝર્વેશન ઓફ મેંગ્રુગ્રોવ્સ પર, અમે આવતી કાલે તેમને વધુંને વધુ બચાવવા માટે મદદ કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને નવીકરણ કરીએ છીએ.

ગૌતમ અદાણીએ ચેરના જંગલો બચાવવા ટ્વીટ કરીને એક વિડિયો શેર કર્યો છે. પણ અદાણીએ અગાઉ પર્યાવરણના નિકંદન માટે શું કર્યું હતું કે તેઓ ભૂલી ગયા છે. અહીં તેમની સામે થયેલી કાર્યવાહી આપી છે.

19 ગામની ગૌચરની જમીન અદાણીને આપી

અદાણી ને સરકારએ 1995 થી 2015 સુધી મુંદરા ના જુદા જુદા 19 ગામોની ગૌચર જમીનો, સરકારી ખરાબાની જમીનો, સરકારી ટાવર્સ ની  જમીનો જંગલ વિસ્તારની જમીનો તેમજ દરીયાની અંદર ડ્રેજીગ કરીને ઉતપન્ન કરવામાં આવેલ સેંકડો એકર જમીન અદાણી ને આપી દીધેલ છે. મુંદરા તાલુકામાં જંગલ વિસ્તારની જમીનો સિવાય  હવે કોઈ સરકારી જમીનો બચી નથી. ત્યારે આ બચેલા જંગલની જમીનો ને પણ કેંદ્ર સરકાર ગરીબ અદાણીને આપી દેવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં આવેલ અન્ય જમીનો ઉપર રાજ્ય  સરકાર નિર્ણય કરી શકે છે પરંતુ જે 1927ના  ફોરેસ્ટ એક્ટ મુજબ જાહેર કરવામાં આવેલ જંગલ વિસ્તારની જમીનો  માટેની સત્તા કેંદ્ર સરકાર પાસે છે.  આથી વર્તમાન સરકાર મુંદરા તાલુકાના 8 ગામોની કુલ 1575.81 હેકટર જંગલવિસ્તરની જમીનો અદાણી ને આપી દેવાનો નિર્ણય કારેલો હતો.

8 ગામનું જંગલ આપી દીધું

મુંદરા તાલુકાના 8 ગામોની આ જંગલ વિસ્તારની જમીનો અદાણી ને આપી ને તેના બદલામાં મુંદરાથી 200 કિલામીટર દૂર લખપત તાલુકાના કોરિયાની ગામમાં જંગલ વિસ્તાર માટેની  જમીનો નક્કી કરવામાં આવેલી છે. 1927 ના ફોરેસ્ટ એક્ટ મુજબ અનામત જંગલ વિસ્તાર તરીકે જાહેર કર્યો હતો. મુંદરા ના 19 ગામની ગોચર જમીનો અદાણી ને આપી દીધા પછી આ જંગલની જમીનો જ આ ગામના  હજારો પશુઓ  ચરિયાણ તરીકે ઉપયોગ કરે છે અને આ જંગલ વિસ્તાર જ આ પશુપાલકો માટે એક માત્ર ચરિયાણ વિસ્તાર બચ્યો છે.

કોસ્ટલ રેગ્યુલેશનનો ભંગ

આ  બધોજ જંગલ વિસ્તાર 1991 અને 2011 ના કોસ્ટલ રેગ્યુલેશન નિયમ મુજબ CRZ 1A માં આવે છે. CRZ 1A માં આવતી કોઈપણ જમીનો  કે જંગલ વિસ્તાર કોઈપણ કંપની કે ઉદ્યોગ ને આપી શકાય નહીં. છતાંય પણ કેન્દ્ર સરકાર ના દ્વારા આ જમીનો અદાણી ને આપી દેવાનો નિર્ણય લેવામાં આવેલ છે. આમ તો આ જમીનો લેવા માટે 2004 માં અદાણી એ માંગ કરી હતી પરંતુ કેન્દ્ર કોંગ્રેસ સરકાર આ જમીનો આપવા સ્થાનિક અસરગ્રસ્ત લોકોની રાહુલ ગાંધી સાથે મીટીંગ પછી આપવા સંમત થઈ ન હતી. જમીનો અદાણી ને આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે તે હકીકતો RTI થી બહાર આવી છે..

આ જમીનો આપવી એ 1980 ના જંગલ સરક્ષણ કાયદાની વિરોધ છે. ફોરેસ્ટ રાઈટ એક્ટ નો પણ ભંગ થાય છે. 2006ના ફોટેસ્ટ રાઈટ એક્ટ મુજબ સ્થાયીય જંગલ વિસ્તાર ઉપર  જેતે  ગ્રામ પંચાયતના અને ગ્રામસભા નો અધિકાર છે તેમજ આ વિસ્તારના સ્થાનીય લોકોના હક્કો સેટલ કરવા કાયદાની દ્રષ્ટિએ જરૂરી છે.

ફોરેસ્ટ જમીનો 1576.81 હેકટર

અદાણી ને આપવામાં આવેલી જમીનો આજે પણ એમ જ ફાજલ પડી રહી છે. અદાણી ને હજારો એકર જમીન ચૉકલેટ ના ભાવ કરતા પણ સસ્તા ભાવે આપી દીધી છે.

મુંદરા તાલુકાના 58 ગામના ખેડૂતોની જમીન અદાણી 2009માં સંપાદન કારેલી હોવા છતાંય આજે પણ 18 ખેડૂતોને વળતર પણ આપવામાં આવ્યો નથી અને આ લોકોની જમીનોમ બળજબરીથી લઈ લેવામાં આવી છે. આ વિકાસની વાસ્તવિકતા છે.

200 કરોડનો દંડ

ખેડૂતો માટેની લડત ને રાહુલ ગાંધી સંપૂર્ણ સાથ આપ્યો છે. સ્થાનીય લોકોને 3 એપ્રિલ 2012ના રોજ પોતાના ઘરે બોલાવીને ચર્ચા કરી  હતી. અને ત્યાર બાદ સરકારના વિભાગને અમને મદદ કરવા સૂચન કર્યા હતા. અદાણી પોર્ટમાં 2013માં કેન્દ્ર સરકારે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો તેમજ માછીમારોને તેમજ પર્યાવરણને અદાણી નુકશાન કરેલ છે. તેના માટે 200 કરોડ સ્થાનિક લોકોના પુનર્વસન માટે આપવા આદેશ કરેલો. ભાજપની નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે 2016માં માફ કરી નાખ્યા. તેના માટે સ્થાનિક લોકો દેશની સર્વોચ્ચ અદાલતમાં ગયા હતાં. SC કહ્યું હતું કે NGTમાં જાવ. કચ્છના લોકોની હવે ત્યાં લડત ચાલુ છે.

પોર્ટ અને SEZ મેંગૃવ્ઝનું નિકંદન

પોર્ટ અને SEZ પ્રોજેક્ટે મેંગ્રૃવ્ઝનું નિકંદન કાઢવા બદલ પર્યાવરણના નિયમોનો ભંગ કર્યો હોવાનું જાહેર થયું હતું. જેને લઇને વર્ષ 2009માં આ કંપનીને નોટીસ ફટકારવવામાં આવી હતી. પર્યાવરણ મંત્રાલયની એક પેનલને તપાસ માટે રાખવામાં આવી હતી ત્યાર બાદ અદાણી ગ્રુપને રૂ.200 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે ભારતમાં પર્યાવરણ ખરાબ કરવામાં અત્યાર સુધીનો સૌથી મોટો દંડ હતો.

પર્યાવરણશાસ્ત્રી સુનીતા નારાયણના નેતૃત્વમાં મંત્રાલયે પાંચ સભ્યોની સમિતિ નીમી હતી અને આ સમિતિએ જણાવ્યું હતું કે, પર્યાવરણીય મંજૂરીના નિયમોનું પાલન નહીં કરવાને કારણે ચેરના વૃક્ષોનો મોટા પ્રમાણમાં નાશ થયો છે. તેમજ નજીકમાં આવેલી દરિયાની ખાડીઓને પણ નુકશાન થયું છે. યુપીએ સરકારના પર્યાવરણ મંત્રી જયંતી નટરાજને રીપોર્ટ બાદ અદાણી કંપનીને પ્રોજેક્ટ ખર્ચના એક ટકા અથવા રૂ.200 કરોડ બેમાંથી જે વધુ હોય તે આપવાનો આદેશ કરાયો હતો.

મોદી આવતાં અદાણીને 200 કરોડનો દંડ માફ કર્યો

જોકે, આ અંગે અંતિમ નિર્ણય કરવામાં આવ્યો તે પહેલા કેન્દ્રમાં સરકાર બદલાઈ હતી. અદાણાના મિત્ર નરેન્દ્ર મોદી વડાપ્રધાન થતાં જ, પર્યાવરણ મંત્રી અને આ મામલો ભાજપના નેતા અને અદાણી તરફી પ્રકાશ જાવડેકર પાસે આવ્યો હતો. ત્યાર બાદ પ્રકાશ જાવડેકરે એક નવી સમિતિની રચના કરી હતી અને ફરી તપાસ શરુ કરી હતી. પરંતુ આ વખતે મંત્રાલયને કમિટી તરફથી એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જેનાથી સાબિત થઇ શકે કે અદાણી પ્રોજેક્ટથી પર્યાવરણને નુકશાન થયું છે. જેને કારણે આખરી નિર્ણય લેતા મંત્રાલયે રૂ.200 કરોડનો દંડનો નિર્ણય પડતો મુક્યો.

જહાજ ભાંગવાનો વાડો

હવે અહીં ભંગાર જહાજ ભાંગવાનો વાડો બનાવી રહી છે. જેનાથી ભાવનગરની જેમ પારાવાર પ્રદૂષણ ફેલાઈ શકે છે. ભાજપની કેન્દ્રમાં સરકાર બન્યા પછી તુરંત કેન્દ્રના પર્યાવરણ મંત્રાયલે યુ-ટર્ન લીધો છે. 2016માં પર્યાવરણ મંત્રાલય આવું નક્કી કર્યું હતું કે, દંડની રકમ માફ કરી દેવી અને પર્યાવણને જે નુકસાન કંપનીએ કર્યું છે. અદાણી મુંદ્રા પાસે 700 હેક્ટર જમીન છે અને તેમાં વોટર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ડ્રાય કાર્ગો, પ્રવાહી લઈ જતા કાર્ગો, કન્ટેનર ટર્મિનલ, રેલવે, અને બીજા કામ માટે ચાર બંદર આ સ્થળે આવેલાં છે. આ એક મોટું ઔદ્યોગીક સામ્રાજ્ય છે અને તે ટાઉનશીપનો એક ભાગ છે. જ્યાં કંપની આ પ્રોજેક્ટ સ્થાપિત કરી રહી છે.

એક બંદર પર પ્રતિબંધ

વર્યાવરણ નિષ્ણાત સુનિતા નારાયણની અધ્યક્ષતા ધરાવતી આ તપાસ સમિતિએ એવું કહ્યું હતું કે, અહીં પર્યાવણરણને મોટું નુકસાન કર્યું છે. નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. પર્યાવરણ સમિતિએ એવી ભલામણ કરી હતી કે ચાર બંદરમાંથી એક પર પ્રતિબંધ લાગુ કરવામાં આવે. જહાજ ભાંગવાનો વાડો બનાવવા માટે રૂ.146.8 કરોડનું રોકણ કરવા માટે મંજૂરી પણ માંગી હતી. 2015ના તારણોથી વિપરીત પર્યાવરણ મંત્રાલયે એવું કહ્યું કે, અદાણી કંપનીએ પર્યાવણને ક્ષતિ પહોંચાડી નથી. કોઈ કાયદા કે નિયમોનું ઉલંઘન કર્યું નથી. 2013માં પર્યાવરણ મંત્રાલયે એવું કહ્યું હતું કે, મુંદ્રામાં ચેરના વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે તે જ સૌથી મોટો પુરાવો છે. ઓગસ્ટ 2017 સુધીમાં આ બાબતે મંત્રાલયની જે ફાઈલો હતી તેમાંથી ઉલંઘન કરનારી જે બાબતો હતી તે તમામ હઠાવી દેવામાં આવી હતી.

આ ઉપરાંત અધિકારીઓએ એવી પણ નોંધ મૂકી કે, 2009થી આજ સુધી અદાણી દ્વારા તમામ પર્યાવરણના કાયદાઓ અને શરતોનું પાલન કરેલું છે. વિરોધ પક્ષના પૂર્વ નેતા અર્જૂન મોઢવાડીયાએ કહ્યું હતું કે કચ્છના દરિયામાં જ અત્યારે માછલી મળે છે. હવે તે પણ પ્રદુષણના કારણે મળતી બંધ થઈ જશે. જેના પર પાંચ લાખ કુટુંબો નભે છે તે હવે બંદર અને જહાજભાંગલાના વાડાથી ખતમ થઈ જશે.

 

 [:en]Some call #Mangroves the rain forests of the sea. Others pay tribute to them for their livelihood. In a nutshell, mangroves enrich our coasts with prosperity. On #InternationalDayForConservationOfMangroves, we renew our commitment to help preserve them for a greener tomorrow.

#Gautam Adani shared a video by tweeting to save Cher – #Mangroves  forests. But,  forgotten what Adani had done previously to destroy the environment. Here, action has been taken against her.

Gauchar land of 19 villages was given to Adani
From 1995 to 2015, the government has given Adani hundreds of acres of pasture land in 19 different villages of Mundra, government waste land, government land, forest land as well as hundreds of acres of land produced by dredging in the sea. There is no government land left in Mundra taluka except forest land. The central government then decided to give the remaining forest land to poor Adani. The state government can decide on other land in the state but the central government has the right to the forest area land declared under the Forest Act, 1927. Therefore, the present government had decided to give a total of 1575.81 hectares of forest land to Adani in 8 villages of Mundra taluka.

Gave forest of 8 villages
The land in this forest area of ​​8 villages of Mundra taluka has been given to Adani and in return land has been allotted for forest area in Lakhpat taluka, a Korean village 200 km from Mundra. Declared a reserved forest area under the Forest Act of 1927. After giving Adani pasture land to 19 villages of Mundra, forest land is used as pasture by thousands of cattle of this village and this forest area is the only pasture area left for these pastures.

Violation of coastal regulation
All these forest areas are covered under CRZ 1A as per the 1991 and 2011 Coastal Regulations. No land or forest area can be given to any company or industry under CRZ 1A. However, the central government has decided to give these lands to Adani. Adani had demanded the land in 2004, but the Center agreed not to do so after a meeting with Rahul Gandhi. The fact is that the decision to give land to Adani has come from RTI.
Giving these lands is a violation of the Forest Protection Act 1980. The Forest Rights Act is also violated. According to the Foulest Rights Act 2006, the right to a permanent forest area is vested in the Gram Panchayat and Gram Sabha as well as the rights of the local people of the area are required by law.

Forest land 1576.81 ha
The land previously allotted to Adani is still vacant. Thousands of acres of land have been given to Adani at a price cheaper than chocolate. Although the land of farmers of 58 villages of Mundra taluka was acquired by Adani in 2009, kxR farmers are still not compensated and their lands have been forcibly removed. This is the reality of development.

200 crore fine
Rahul Gandhi has fully supported the farmers’ fight. He called and discussed the locals at his home on 3 April 2012. And then directed the government department to help us. In 2013, the central government caused huge damage to the environment at local farmers and livestock farmers as well as fishermen and the Adani Port. Ordered to give 200 crores for rehabilitation of local people. BJP’s Narendra Modi was pardoned by the central government in 2016. For this the local people went to the highest court of the country. SC said go to NGT.

Destroying ports and SEZ mangroves
Port and SEZ projects were found to be in violation of environmental regulations to eliminate mangroves. A notice was issued to the company in 2009. The Adani Group was fined Rs 200 crore after a panel of the Environment Ministry was set up to investigate. Which was by far the largest fine for damaging the environment in India.

The ministry had appointed a five-member committee headed by environmentalist Sunita Narayan and the committee said that a large number of cherry trees were destroyed due to non-compliance with environmental clearance rules. Also, the nearby sea blocks have also been damaged. Following the report, UPA’s Environment Minister Jayanthi Natarajan was ordered to pay Adani a percentage of the project cost or Rs 200 crore, whichever is higher.

When Modi came, he forgave Adani a fine of Rs 200 crore
However, the government at the Center changed before the final decision was taken. As soon as Adana’s friend Narendra Modi became Prime Minister, the matter came to the attention of Environment Minister and BJP leader and supporter Adani Prakash Javadekar. Prakash Javadekar then formed a new committee and resumed investigations. But this time, the ministry has not received any evidence from the committee to prove that the Adani project has harmed the environment. As a result, the ministry took a final decision and removed a fine of Rs 200 crore.

Shipwreck
Now a ship wreck business is being done here. Due to which pollution like Bhavnagar can spread. Soon after the BJP came to power at the Center, the Union Ministry of Environment took a U-turn. In 2016, the Ministry of Environment decided to waive fines and damage to the environment by the company. Adani Mundra has 700 hectares of land and has four ports for dry cargo, liquid cargo, container terminals, railways and other development works. It is a large industrial empire.[:hn]कुछ कॉल #Mangroves को समुद्र के वर्षा वनों से जानते है। दूसरे लोग अपनी आजीविका के लिए उन्हें श्रद्धांजलि देते हैं। संक्षेप में, मैंग्रोव समृद्धि के साथ हमारे तटों को समृद्ध करते हैं। #InternationalDayForConservationOfMangroves पर, हम कल एक हरियाली के लिए उन्हें संरक्षित करने में मदद करने के लिए अपनी प्रतिबद्धता को नवीनीकृत करते हैं। – गौतम अदाणी

गौतम अडानी ने चेर जंगलों को बचाने के लिए ट्वीट करके एक वीडियो साझा किया। लेकिन वे भूल गए हैं कि पर्यावरण के विनाश के लिए अदानी ने पहले क्या किया था। यहां उसके खिलाफ कार्रवाई की गई वो बताई है।

19 गांवों की गौचर भूमि अडानी को दी गई

1995 से 2015 तक, सरकार ने अदानी को मुंद्रा के 19 अलग-अलग गांवों, सरकारी अपशिष्ट भूमि, सरकारी भूमि, वन भूमि के साथ-साथ समुद्र में ड्रेजिंग द्वारा उत्पादित सैकड़ों एकड़ भूमि में सैकड़ों एकड़ चरागाह भूमि दी है। वन भूमि को छोड़कर मुंद्रा तालुका में कोई सरकारी भूमि नहीं बची है। केंद्र सरकार ने तब गरीब अडानी को शेष वन भूमि देने का फैसला किया। राज्य सरकार राज्य में अन्य भूमि पर निर्णय ले सकती है लेकिन केंद्र सरकार के पास वन अधिनियम, 1927 के तहत घोषित वन क्षेत्र की भूमि का अधिकार है। इसलिए, वर्तमान सरकार ने मुंद्रा तालुका के 8 गांवों में मोदी सरकारने अडानी को कुल 1575.81 हेक्टेयर वन भूमि देने का फैसला किया था।

8 गांवों का जंगल दिया

मुंद्रा तालुका के 8 गांवों के इस वन क्षेत्र की भूमि अडानी को दी गई है और बदले में मुंद्रा से 200 किलोमीटर दूर कोरियाई गांव लखपत तालुका में वन क्षेत्र के लिए भूमि आवंटित की गई है। 1927 के वन अधिनियम के तहत एक आरक्षित वन क्षेत्र घोषित किया। मुंद्रा के 19 गाँवों को अडानी की चरागाह भूमि देने के बाद, इस गाँव के हज़ारों मवेशियों द्वारा चरागाह के रूप में वन भूमि का उपयोग किया जाता है और यह वन क्षेत्र केवल इन चरागाहों के लिए बचा हुआ चारागाह क्षेत्र है।

तटीय विनियमन का उल्लंघन

ये सभी वन क्षेत्र 1991 और 2011 के तटीय विनियमन के अनुसार CRZ 1A के अंतर्गत आते हैं। CRZ 1A के तहत कोई भी भूमि या वन क्षेत्र किसी भी कंपनी या उद्योग को नहीं दिया जा सकता है। हालांकि, केंद्र सरकार ने इन जमीनों को अडानी को देने का फैसला किया है। अडानी ने 2004 में जमीन की मांग की थी, लेकिन राहुल गांधी के साथ बैठक के बाद केंद्र ऐसा करने के लिए सहमत नहीं हुआ। तथ्य यह है कि अडानी को जमीन देने का फैसला आरटीआई से हुआ है।

इन जमीनों को देना वन संरक्षण अधिनियम 1980 का उल्लंघन है। वन अधिकार अधिनियम का भी उल्लंघन किया जाता है। फॉस्टेस्ट राइट्स एक्ट 2006 के अनुसार, एक स्थायी वन क्षेत्र का अधिकार ग्राम पंचायत और ग्राम सभा में निहित है और साथ ही क्षेत्र के स्थानीय लोगों के अधिकारों को कानून द्वारा आवश्यक है।

वन भूमि 1576.81 हेक्टेयर

अडानी को पहले आवंटित भूमि अभी भी खाली पड़ी है। चॉकलेट से सस्ती कीमत पर हजारों एकड़ जमीन अडानी को दी गई है। हालांकि मुंद्रा तालुका के 58 गांवों के किसानों की जमीन 2009 में अडानी द्वारा अधिग्रहित की गई थी, लेकिन आज भी kxR  किसानों को मुआवजा नहीं दिया गया है और उनकी जमीनों को जबरन हटा लिया गया है। यही विकास की हकीकत है।

200 करोड़ का जुर्माना

राहुल गांधी ने किसानों की लड़ाई का पूरा समर्थन किया है। उन्होंने 3 अप्रैल, 2012 को अपने घर पर स्थानीय लोगों को बुलाया और चर्चा की। और फिर सरकारी विभाग को हमारी मदद करने का निर्देश दिया। 2013 में, केंद्र सरकार ने स्थानीय किसानों और पशुपालकों के साथ-साथ मछुआरों और अडानी पोर्ट पर पर्यावरण को भारी नुकसान पहुंचाया। स्थानीय लोगों के पुनर्वास के लिए 200 करोड़ देने का आदेश दिया। 2016 में केंद्र सरकार द्वारा भाजपा के नरेंद्र मोदी को माफ कर दिया गया था। इसके लिए स्थानीय लोग देश की सर्वोच्च अदालत में गए। SC ने कहा NGT के पास जाओ।

बंदरगाहों और एसईजेड मैन्ग्रोव्स को नष्ट करना

पोर्ट और एसईजेड परियोजनाओं को मैंग्रोव को खत्म करने के लिए पर्यावरण नियमों का उल्लंघन करने के लिए पाया गया था। कंपनी को 2009 में एक नोटिस जारी किया गया था। जांच के लिए पर्यावरण मंत्रालय के एक पैनल के गठन के बाद अदानी समूह पर 200 करोड़ रुपये का जुर्माना लगाया गया था। जो भारत में पर्यावरण को नुकसान पहुंचाने के लिए अब तक का सबसे बड़ा जुर्माना था।

मंत्रालय ने पर्यावरणविद् सुनीता नारायण की अध्यक्षता में पांच सदस्यीय समिति नियुक्त की थी और समिति ने कहा कि पर्यावरण मंजूरी नियमों का पालन नहीं करने के कारण बड़ी संख्या में चेरी के पेड़ नष्ट हो गए थे। साथ ही पास के समुद्री खण्डों को भी नुकसान पहुंचा है। रिपोर्ट के बाद, यूपीए के पर्यावरण मंत्री जयंती नटराजन को आदेश दिया गया कि वे अडानी को परियोजना लागत का एक प्रतिशत या 200 करोड़ रुपये जो भी अधिक हो, का भुगतान करें।

जब मोदी आए, तो उन्होंने अदानी को 200 करोड़ रुपये का जुर्माना माफ किया

हालांकि, अंतिम निर्णय लेने से पहले केंद्र में सरकार बदल गई थी। जैसे ही अदाना के दोस्त नरेंद्र मोदी प्रधानमंत्री बने, यह मामला पर्यावरण मंत्री और भाजपा नेता और समर्थक अदानी प्रकाश जावड़ेकर के ध्यान में आया। प्रकाश जावड़ेकर ने फिर एक नई समिति बनाई और जांच फिर से शुरू की। लेकिन इस बार, मंत्रालय को यह साबित करने के लिए समिति से कोई सबूत नहीं मिला है कि अडानी परियोजना ने पर्यावरण को नुकसान पहुंचाया है। नतीजतन, मंत्रालय ने अंतिम निर्णय लिया और 200 करोड़ रुपये का जुर्माना हटा दिया।

जहाज़ की तबाही

अब यहां एक जहाज का मलबे का धंधा किया जा रहा है। जिससे भावनगर जैसा प्रदूषण फैल सकता है। केंद्र में भाजपा की सरकार बनने के तुरंत बाद, केंद्रीय पर्यावरण मंत्रालय ने यू-टर्न ले लिया। 2016 में, पर्यावरण मंत्रालय ने कंपनी द्वारा जुर्माना और पर्यावरण को हुए नुकसान को माफ करने का निर्णय लिया। अडानी मुंद्रा के पास 700 हेक्टेयर भूमि है और इसके पास सूखी कार्गो, तरल कार्गो, कंटेनर टर्मिनल, रेलवे और अन्य विकास कार्यों के लिए चार बंदरगाह हैं। यह एक बड़ा औद्योगिक साम्राज्य है[:]