અમદાવાદમાં ૪૫ માં રાષ્ટ્રીય વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 

તેમણે દેશભરના ૨૨ રાજ્યો ના બાલ અને યુવા વૈજ્ઞાનિકો તેમજ ગણિત પર્યાવરણ વિષયના અભ્યાસુઓ માટે પ્રદર્શન છે. ઈનોવેટિવ છે તેમજ આઉટ ઓફ બોક્સ થિન્કિંગ કરીને વિજ્ઞાન ગણિત વિષયો અને પર્યાવરણ સુરક્ષા સંવર્ધન પ્રત્યે પણ જાગૃત છે.
ગુજરાત માં 22 વર્ષ બાદ આ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શની એન સી ઈ આર ટી અને જી સી ઈ આર ટી ના સંયુક્ત ઉપક્રમે યોજાયા છે.

આ બાળકો અને યુવાનો ભવિષ્ય ના નોબેલ લોરીએટ્સ છે તેમ પણ જણાવ્યું હતું. પ્રખર વૈજ્ઞાનિક જગદીશ ચન્દ્ર બોઝની પુણ્યતિથિ એ અંજલિ અર્પણ કરી વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુક્યું હતું અને વિવિધ કૃતિઓ
રસ પૂર્વક નિહાળી વિદ્યાર્થીઓ પાસેથી રસપ્રદ માહિતી પણ મેળવી હતી.