Admin
ધારાસભ્ય ઉમેશ મકવાણા વિદ્રોહી કે ગદ્દાર? ભાજપના કૌભાંડ અને આપની મીલાવટ...
MLA Umesh Makwana rebel or traitor विधायक उमेश मकवाना बागी या गद्दार
ભાજપના ભ્રષ્ટાચાર બહાર પાડ્યા હવે આમ આદમી પક્ષનો વારો
દિલીપ પટેલ
અમદાવાદ, 30 જૂન 2025
પૂર્વ સાંસદના અંગત મદદનીશ રહેલા બોટાદના ધારાસભ્ય ભાંડા ફોડવામાં હંમેશા આગળ રહે છે. તે લોકોના કામ કરવામાં રસ ઓછો દાખવે છે પણ ભાજપ અને આમ આદમી પક્ષના ભાંડા ફોડમાં વધારે મજબૂત દેખાતા રહ્...
અમદાવાદ શહેરનો રૂ. 4 કરોડનો 6600 કિલો મીટરની લાઈન પર મશીન હોલનો ડીઝીટલ...
Digital map of machine holes of Ahmedabad city worth Rs 4 crore अहमदाबाद शहर के मशीन होल का 4 करोड़ रुपए का डिजिटल मैप
6600 કિલો મીટર પાણી અને ગટરની લાઈન નકશામાં આવશે
દિલીપ પટેલ
અમદાવાદ, 28 જૂન 2025
અમદાવાદ શહેરમાં 48 વોર્ડમાં 1 લાખ 75 હજાર મશીન હોલ છે. જેનું ઉપગ્રહની મદદથી મેપિંગ કરવામાં આવશે. અમદાવાદ શહેરની ડ્રેનેજ અને વરસાદી પાણીની લા...
મોદીની કટોકટીથી ગુજરાતમાં 24 વર્ષથી પત્રકારોને ખતરો
મૂળ અહેવાલ 7 હજાર શહ્દોનો છે અહીં તેના ટૂંકાવીને મુદ્દા રજૂ કર્યા છે. મૂળ અહેવાલની લીંક https://allgujaratnews.in/gj/attack-press-freedom-gujarat/
દિલીપ પટેલ
અમદાવાદ, 27 જૂન 2025
મોદી રાજના 24 વર્ષમાં ગુજરાતમાં પત્રકારોની સ્વતંત્રતાને કચડી નાંખવા માટે અનેક હુમલાઓ થયા છે. જેમાં શારિરીક હુમલાઓ પણ થયા છે. કાયદાનો ભંગ કરીને મિડિયા સામે પરેશાની ઊભી ક...
ગુજરાતમાં મિડિયા પર હુમલાઃ ઈંદિરા કરતાં મોદીની કટોકટીથી પત્રકારોને ખતર...
Attack on press freedom : Attack on Press Freedom in Gujarat: Modi poses a greater threat to journalists than Indira Gandhi
ટુંકાવીને તૈયાર કરેલા મુદ્દા વાંચવા માટે https://allgujaratnews.in/gj/journalists-danger-gujarat/
June 26, 2025
અહેવાલ : દિલીપ પટેલ
Attack on press freedom : ભાજપ કટોકટી દિવસ ઉજવે છે, ત્યારે પત્રકારો સામે મોદીની કેવી...
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ કેમ નિષ્ફળ રહ્યાં તેના 22 કારણો આ રહ...
દિલીપ પટેલ અમદાવાદ, 23 જુન 2025
9 જૂન 2023ના દિવસે પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી કરવામાં આવી તેને લગભગ 2 વર્ષ થયા છે. વિસાવદર અને કડી વિધાનસભાની ચૂંટણીમાં નિષ્ફળ રહ્યાં હોવાથી રાજીનામું આપી દીધુ છે. લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસની હાર થઈ ત્યારે રાજીનામું આપી દીધું હતું. તેના કામને ત્રાજવે તોળવામાં આવી રહ્યા છે.
તેમની નિ...
વિમાન તૂટી પડ્યા બાદ મદદમાં વડાપ્રધાન અને ગૃહપ્રધાનને પડકાર
વડાપ્રધાન અને ગૃહ પ્રધાનના દાવાને 108ની વિગતો પડકારે છે
દિલીપ પટેલ
અમદાવાદ 19 જૂન 2025
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને દેશના ગૃહ પ્રધાન અમિત શાહે એવો દાવો કર્યો હતો કે, ગુજરાતના ડિઝાસ્ટર મેનેજમેન્ટની સક્રિયતાના કારણે તુરંત રાહત કામગીરી કરી શકાઈ હતી. પણ એ દાવો ખોટો સાબિત થઈ રહ્યો છે. ખોટો સાબિત કરે એવી ઘટનાનો પર્દાફાશ થયો છે. ગુજરાત ડિઝા...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 5 હીરો
સરકારનું ખરાબ દેખાય એટલી અસલી હીરો એવા ઘણાં નાગરિકોના નામ સરકાર જાહેર કરતી નથી
દિલીપ પટેલ
અમદાવાદ, 19 જૂન 2025
અમદાવાદમાં મેઘાણીનગરમાં તૂટી પડેલા વિશ્વ હીરો તો પ્લેન તૂટવાની ફિલ્મ મોબાઈલ ફોનમાં ઉતારનારા છે. લોકોને બચાવવા માટે સૌથી પહેલાં દોડી જનારા મેઘાણીનગરના અનેક નાગરિકો છે, જેને સરકાર ક્યારેય સ્વીકારશે નહીં. તેનું સન્માન નહીં કરે. ખરા હીરો ...
અમદાવાદની 333 ઊંચી ઇમારતો સાથે વિમાન ગમેત્યારે ટકરાશે
333 tall buildings in Ahmedabad can cause planes to collide at any time अहमदाबाद में 333 ऊंची इमारतों से कभी भी विमान टकरा सकते हैं
દિલીપ પટેલ
અમદાવાદ, 18 જૂન 2025
ભારતના 7માં સૌથી મોટા વિમાન મથક સરકાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. કમાણી કરતું અમદાવાદ હવાઈ મથક અદાણીને મોદી સરકારે આપી દીધું છે. અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ બનેલી વિમાન ક્...
કમલેશ્વર બંધ 1200 મગર ધરાવતું દેશનું એકમાત્ર સ્થળ, ખેદાન મેદાન
રિલાયન્સે જાડી ચામડીના 1 હજાર મગર પાળ્યા, મગર ઉછેર બંધ કરી દેવાયો, ખાનગીકરણ કર્યું
17 જૂને વિશ્વ મગર દિવસ
દિલીપ પટેલ
અમદાવાદ, 17 જૂન 2025
સાસણ ગીર જંગલ વિસ્તારમાં આવેલા ડેમ, નદી, નાળાઓમાં અનેક મગરો આવી ગયા છે. અહીં મગર સફારી બનાવવાની પૂરી તક ગુજરાતનો વન વિભાગ ખોઈ રહ્યો છે. કમલેશ્વર બંધ 50થી 60 હજાર વન્ય પ્રાણીઓને પિવાના પાણીનો સ્ત્રોત છે. 1...
જામજોધપુર નજીક સફારી પાર્ક બનાવો
Create a Safari Park near Jamjodhpur, जामजोधपुर के पास सफारी पार्क बनाएं
અમદાવાદ, 17 જૂન 2025
જામનગર-પોરબંદરના બરડામાં તો સિંહ માટે રક્ષિત વિસ્તાર જાહેર કર્યો છે, સફારી પાર્ક બનાવ્યો પણ જમનગર જીલ્લાના જામજોધપુર નજીક માત્ર ત્રણ કી.મી. દુર આવેલા અને ૧૦૦ કી.મી. થી વધુ ઓરસ-ચોરસ જંગલ વિસ્તાર ઓસમ, આલેચ અને બરડો છે. જામજોધપુરના આલેચ જંગલને સફારી પાર્ક...
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તમામ વિગતો
અમદાવાદ પ્લેન ક્રેશ | 15 મૃતકોના DNA મેચ થયા, મૃતદેહો સોંપવા 190થી વધુ ઍમ્બ્યુલન્સ-230 ટીમો તૈનાત
Jun 14th, 2025
અમદાવાદમાં સર્જાયેલી ઇન્ડિયન એરલાઇન્સના વિમાન ક્રેશની ગોઝારી દુર્ઘટનામાં 272 જેટલા લોકોના કરુણ મોત નીપજ્યા છે. મૃતકોના દેહ તેમના પરિજનોને સોંપવા માટે DNA ટેસ્ટિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 15 મૃતકોના DNA મેચ ...
કચ્છના લાખાપરમાં 5300 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળ્યાં
14 જૂન 2025
કેરાલા યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદોએ ગુજરાતના પશ્ચિમ કચ્છમાં લાખાપર ગામ નજીક 5,300 વર્ષ જૂની વસાહત શોધી કાઢી છે. ખોદકામ દરમિયાન એક પ્રાચીન હડપ્પા વસાહત સામે આવી છે. આ સ્થળની ઓળખ સૌપ્રથમ 2022માં કેરાલા યુનિવર્સિટીના પુરાતત્ત્વ વિભાગના અભયન જીએસ અને રાજેશ એસવીની આગેવાની હેઠળની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
કચ્છના લાખાપર-ઘડુલી રોડ પરના ખ...
વિમાનોથી ભારતમાં શ્રીમંતોના મોત અને માર્ગો પર ગરીબોના મોત
In India, the rich die in planes and the poor die on the roads भारत में विमानों से अमीरों की मौत और सड़कों पर गरीबों की मौत
દિલીપ પટેલ
અમદાવાદ, 13 જૂન 2025
ભારતની આઝાદી બાદ 2020 સુધીમાં વિમાન અકસ્માતમાં 2173 શ્રીમંત મુસાફરોના મોત થયા, જેમાં અમદાવાદમાં 133 મોત આ રીતે થયા હતા, તેની સામે ગુજરાતમાં વર્ષે 8 હજાર લોકો રોડ પર મરી જાય છે. જેમાં મ...
ગુજરાતના વૈજ્ઞાનિક ડો. મધુકાંત પટેલે AI આધારિત ‘સ્માર્ટ મધપૂડો’ બાવ્યો...
ગુજરાતમાં મધની મીઠાશ; મધમાખીની ખેતીનો મધુર માર્ગ.
દિલીપ પટેલ 22 મે 2025
ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડો. મધુકાંત પટેલે ઇન્ટિગ્રેટેડ હાઇવ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરી છે. જે મધપૂડાનું તાપમાન, ભેજ, વજન અને મધમાખીનો ગણગણાટ શોધી કાઢીને સેન્સરથી સજ્જ મધપેટી તૈયાર કરી છે.
ઉપરાંત તેમણે મધમાં રહેલા પ્રોટીન, ભેળસેળ અને ભેજનું પ્રમાણ જાણી શકે તેવું સ્પેક્ટ...
ટેસ્લા કાર ગુજરાતમાં બનશે એવો જુઠ્ઠનો પરપોટો ફૂટી ગયો
દિલીપ પટેલ
અમદાવાદ, 5 જૂન 2025
2 જૂન 2025ના રોજ ભારે ઉદ્યોગ પ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ કહ્યું કે, ટેસ્લા હાલમાં ભારતમાં કારનું ઉત્પાદન નહીં કરે. કંપનીને ભારતમાં ઉત્પાદનમાં કોઈ રસ નથી; ભારતમાં બે શોરૂમ શરૂ કરશે જેમાં મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં શોરૂમ માટે જગ્યા નક્કી કરી છે. ભારતમાં કાર બનાવવાને બદલે, કંપની તેમને સીધા અમેરિકાથી આયાત કરશ...