પ્રકૃતિ ના દુશ્મન એવા માણસ, વાંદરા, કુતરા અને નીલગાય સાથે સાથે

  • માણસ સાથે સહજીવન(સર્વાઇવલ) થતા જંગલી પશુ માણસો પોતાનો વીસ્તાર વધારતા થયા છે. ત્યારથી અમુક પશુ પંખી પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવા પોતાની પ્રક્રુતિ થી પર માણસ ને સર્ણે આવી રહ્યા છે.
  • વાંદરા તો હતા પણહવે નીલગાય પણ ભળી રહી છે.
  • ફોટામાં કતરૂ ને વાંદરાને ન બને, કુતરાને નીલગાય સાથે પણ ન બને પરંતુ બધાજ સાથે ખાય છે.
  • જોકે આ બધાને એક કરવા માટે એક શિક્ષક જોઇએ સાચેજ જે ભાઇ ખવડાવી રહ્યા છે તે કોબા પ્રાથમીક સ્કુલના શિક્ષક છે બળદેવભાઇ પટેલ